ભારત-પાકિસ્તાન સંઘર્ષ વખતે 4-5 વિમાનો તોડી પડાયાં હતાઃ ટ્રમ્પનો ફરી દાવો

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષ પર ફરીથી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિમાનોને હવામાં તોડી પાડવામાં આવી રહ્યા હતા... ચાર કે પાંચ, પરંતુ મને લાગે છે કે પાંચ વિમાનોને તોડી પડાયા હતા.

પીએનબી કૌભાંડઃ ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલની યુએસમાં ધરપકડ

કરોડો રૂપિયાનાં પીએનબી કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીનાં ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ તેમજ ઈડી દ્વારા તેની પ્રત્યર્પણ માટે અપીલ કરાયા પછી પછી તેની ફરતે કાનૂની ગાળિયો કસવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ અને ગુનાઈત કાવતરાંનાં...

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ...

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્ય મોત નિપજ્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કેનેડામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના અકાળે મોતને પગલે અહીં અભ્યાસ કરતાં...

ઇરાન સંસદે હોર્મુઝ ખાડી બંધ કરવા નિર્ણય કર્યો છે ત્યારે એ સમજવું જરૂરી છે કે આ જળમાર્ગનું દુનિયા માટે કેટલું મહત્ત્વ છે. આ જળમાર્ગે ચીન 45 ટકા, ભારત 40...

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છેડાયેલા ભીષણ જંગમાં હવે મહાસત્તા અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. ઝંપલાવ્યું છે એમ કહેવા કરતાં પણ બળતામાં પેટ્રોલ રેડવાનું કામ કરી રહ્યું...

બોલિવિયાની રાજધાની લા પાઝસ્થિત ભારતીય એમ્બેસીએ શનિવાર 21 જૂને લા પાઝના મેયરની ઓફિસના સહકાર સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી. આ ઈવેન્ટ 4000...

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા જંગમાં રવિવારે અમેરિકાએ સીધી રીતે ઝંપલાવ્યા બાદ મામલો વણસ્યો હતો. અમેરિકાએ ઈરાનનાં ત્રણો અણુ મથકો પર હુમલા કરીને તબાહી મચાવી...

ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન  ડોલરની છેતરપીંડી...

કેનેડામાં માર્ક કાર્ની વડાપ્રધાન બન્યા પછી ભારત-કેનેડા સંબંધો હવે ફરી પૂર્વવત્ થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. કાર્નીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમણે ખાલિસ્તાની...

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શનિવારે આંતરરાસ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા ભવ્ય સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ત્રણ લાખ લોકોએ યોગ કર્યા...

સિક્કીમથી કૈલાશ માનસરોવરની યાત્રા પાંચ વર્ષના લાંબા ગાળા પછી પુનઃ પ્રારંભ થયો છે. 36 પ્રવાસીઓના પહેલો જથ્થો શુક્રવારે સવારે સિક્કીમના નાથુલા બોર્ડર પોઇન્ટથી...



to the free, weekly Gujarat Samachar email newsletter