45 વર્ષથી ધધકતી ‘નરકના દ્વાર’ની અગનજ્વાળા મંદ પડી

તુર્કમેનિસ્તાનમેં છેલ્લા સાડા ચાર દસકાથી સળગી રહેલી વિશાળકાય કુદરતી ખાડાની આગ ધીમી પડી છે. સરકારે જાહેરાત કરી છે હવે આ આગ પર મહદ અંશે કાબૂ મેળવી લેવાયો છે. આ ક્યારેય ન બૂઝાતી અગનજવાળાએ એક શાંત અને ઉજ્જડ રણપ્રદેશને પર્યટકોનું પસંદગીનું સ્થળ બનાવી...

માલદિવ્સની વિકાસ યાત્રામાં ભારત તેનો સાચો ભાગીદારઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે દૂર થયો હોવાના સંકેત મળ્યા છે. માલદિવ્સમાં એક સમયે ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવનારા પ્રમુખ...

અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો...

કેનેડામાં પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારના કાર્યકાળમાં ખાલિસ્તાનીઓને વ્યાપક સમર્થન મળ્યું હતું, પરંતુ નવી માર્ક કાર્ની સરકારે ખાલિસ્તાનીઓ સામે આકરી...

મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના સૂત્રધાર ઝિશાન અખ્તર ઉર્ફે...

કુદરતી સ્રોતો માટે જાણીતા સાઉથ અમેરિકન દેશ બોલિવિયામાં ભારતના સૌપ્રથમ એમ્બેસેડર-રાજદૂત તરીકે નિયુક્ત કરાવા સાથે 44 વર્ષીય રાજદ્વારી રોહિતકુમાર વઢવાણાએ...

બોલિવિયાની રાજધાની લા પાઝસ્થિત ભારતીય દૂતાવાસે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ના ભાગરૂપે ટિવાનાકુના મેયરની ઓફિસના સહયોગ થકી 15 જૂન રવિવારે યોગ ઈવેન્ટનું...

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન...

કેનેડા સરકારે એક નવું નાગરિકતા બિલ C-3 રજૂ કર્યું છે, જે વિદેશમાં જન્મેલા કેનેડિયન નાગરિકોને તેમના સંતાનોને નાગરિકતા મેળવવાની મંજૂરી આપશે. વર્તમાન કાયદામાં...

પરિવાર વચ્ચેથી કોઇ સ્વજન વિદાય લે છે ત્યારે ખાલીપો ભરવો તો શક્ય નથી, પરંતુ તેની સ્મૃતિ ચિરસ્મરણીય બનાવી શકાય તો? એલિના મરેએ કંઇક આવું જ વિચારીને તેના દિવંગત...

ભારત પ્રવાસે આવેલા ટેસ્લાના સીઈઓ એલન મસ્કના પિતા ઈરોલ મસ્ક ચોથી જૂને અયોધ્યા પહોચ્યા હતા. તેમણે પરિવાર સાથે રામલલાના દર્શન કર્યા હતા.તેઓ બપોરે 2:15 વાગ્યે...

ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન માટે 11 જૂનનો દિવસ ઐતિહાસિક બની રહેશે. આ દિવસે ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)...



to the free, weekly Gujarat Samachar email newsletter