કેનેડામાં નવું નાગરિકતા બિલ રજૂ થયું, NRIને લાભ મળશે

કેનેડા સરકારે એક નવું નાગરિકતા બિલ C-3 રજૂ કર્યું છે, જે વિદેશમાં જન્મેલા કેનેડિયન નાગરિકોને તેમના સંતાનોને નાગરિકતા મેળવવાની મંજૂરી આપશે. વર્તમાન કાયદામાં આ અધિકાર ફક્ત પ્રથમ પેઢી સુધી મર્યાદિત હતો.

અસ્થિફૂલમાંથી સ્વજનની સ્મૃતિનું સર્જન

પરિવાર વચ્ચેથી કોઇ સ્વજન વિદાય લે છે ત્યારે ખાલીપો ભરવો તો શક્ય નથી, પરંતુ તેની સ્મૃતિ ચિરસ્મરણીય બનાવી શકાય તો? એલિના મરેએ કંઇક આવું જ વિચારીને તેના દિવંગત માતાના અસ્થિમાંથી પેઈન્ટિંગ બનાવી તેમની યાદો સાચવવા પ્રયાસ કર્યો.

પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું, પરંતુ ખૂબ જ ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું ઇસ્લામાબાદ ક્યાં સુધી ટકી શકશે તેવો સવાલ સહુને હતો....

આજના સમયમાં દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો પગપેસારો થઈ રહ્યો છે. આથી થાઇલેન્ડ પોલીસે પણ તેની જરૂરતને ધ્યાનમાં રાખીને શહેરમાં એઆઇ બેઝ્ડ...

પાકિસ્તાન આર્મીએ ફરી એકવાર પોતાનો મુદ્રાલેખ બદલ્યો છે. તેના મુદ્રાલેખમાં હવે ઉપર લખાયું છેઃ ‘જેહાદ અમારી નીતિ’ છે. આ સાથે પાકિસ્તાન આર્મીના પ્રવકતાએ જણાવ્યું...

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા...

ભારતના સૈન્ય દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિય આતંકવાદીઓની 9 છાવણીને નિશાન બનાવીને નેસ્તનાબૂદ કરી નાખી હતી. હવે જાણકારી મળી છે કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં પાકિસ્તાન અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત કોઈપણ સંજોગોમાં કોઈપણ દેશ દ્વારા ન્યુક્લિયર બ્લેકમેલ...

ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે સોમવારે સાંજે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બંને દેશ વચ્ચે તણાવ ઘટાડવા અને સૈન્ય કાર્યવાહી...



to the free, weekly Gujarat Samachar email newsletter