એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

 યુટ્યુબના સીઇઓ નીલ મોહનને ટાઇમ સીઇઓ ઓફ ધ યર તરીકે પસંદ કરાયા છે. ટાઇમે તેના પોર્ટલ પર જણાવ્યું હતું કે, નીલ મોહન આ દુનિયામાં સૌથી વધુ ધ્યાન ભટકાવવા માટે જવાબદાર મશીનના પાયલટ છે તો અત્યંત શાંત સ્વભાવના અને સમજી વિચારીને નિર્ણય લેનાર વ્યક્તિ...

15 વર્ષનો પીએચડીધારક ‘લિટલ આઇન્સ્ટાઇન’ લોરેન્ટ સિમોન્સ

બેલ્જિયમના એક ટેણિયાએ માત્ર 15 વર્ષની વયે ડોક્ટરેટની ડિગ્રી મેળવીને તેના ‘લિટલ આઇન્સ્ટાઇન’ ઉપનામને સાર્થક ઠેરવ્યું છે. લોરેન્ટ સિમોન્સે પીએચડી માટે પસંદ કરેલો વિષય પણ સામાન્ય નહોતો. તેની થિસિસનો વિષય હતો - ક્વોન્ટમ ફિઝિક્સ. ભારતીય ભૌતિકશાસ્ત્રી...

સિક્કિમમાં આવેલા ડોકલામ મુદ્દે ભારત દ્વારા દાવો કરાયો છે કે આ વિસ્તારમાં ચીનીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. આ હિસ્સો ભારતનો છે જ્યારે ચીનનો દાવો છે કે કથિત વિસ્તાર...

રેઝોલ્યુશન ફાઉન્ડેશન થિન્ક ટેન્કના રિપોર્ટ અનુસાર યુકેમાં શ્વેત બ્રિટિશ પરિવારોની સરખામણીએ વંશીય લઘુમતી પરિવારોની વાર્ષિક આવક ૮,૯૦૦ પાઉન્ડ જેટલી ઓછી છે....

યુકેમાં સૌથી મોટુ ઈસ્લામિક કન્વેન્શન યોજાઈ રહ્યું છે તે અગાઉ મુસ્લિમ નેતાઓએ લંડન બ્રિજ અને વેસ્ટમિન્સ્ટર હુમલો કરનારા આતંકવાદીઓની કડક નિંદા કરી છે. હેમ્પશાયરમાં...

ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટની અદ્યતન આવૃતિમાં ૪૦ ટકા પ્રમાણ સાથે એશિયન કંપનીઓનો દબદબો રહ્યો છે. રેવન્યુના આધારે કંપનીઓને ક્રમાંકિત કરતી યાદીમાં એશિયામાં આવેલી ૧૯૭ કંપનીનો સમાવેશ થયો છે, જેમાં સાત કંપની ભારતીય છે. આના પરિણામે નોર્થ અમેરિકા અને...

ચાઈનાના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતમાં વિસ્તરેલા સિક્કિમ સરહદી વિવાદને હિન્દુ રાષ્ટ્રવાદનું પરિણામ હોવાનું તાજેતરમાં જણાવ્યું હતું. મોદી વડા પ્રધાન બન્યા પછી ભારતમાં વકરેલા રાષ્ટ્રવાદને કારણે ભારત-ચીન નીતિ આડે પાટે ચઢી છે.

૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ...

પૂર્વ યુરોપના આઠ દેશોના આશરે ૧.૩ મિલિયન નાગરિકો યુકેમાં વસવાટ કરતા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર આંકડા જણાવે છે. આમાંથી ૨૫૪,૦૦૦ લોકો...

હાલ ચીન સરહદે ભારે તંગદિલીનો માહોલ છે. આ પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ ઇઝરાયલની મુલાકાત લેનારા પહેલા ભારતીય...

ચીને થોડા દિવસ પહેલા સિક્કિમ સરહદમાં ઘૂસીને ભારતીય બંકરો ઉડાવી દીધાના સમાચારો પછી મીડિયાના અહેવાલો અનુસાર બેથી ચાર જુલાઇ દરમિયાન ત્રણ વખત ચીની સૈનિકો લદ્દાખમાં...

ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ ભારતના વિશ્વવિખ્યાત ગણિતજ્ઞ રામાનુજનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમનું યોગદાન સમગ્ર વિશ્વ માટે યાદગાર છે. તેમની અંદર જે...



to the free, weekly Gujarat Samachar email newsletter