૨૦૦૩માં યુદ્ધવિરામની ઘોષણા થયા બાદ અત્યાર સુધીમાં સેંકડો વાર ઉલ્લંઘન કરી ચૂકેલા પાકિસ્તાને ભાગ્યે જ સ્વીકાર્યું છે કે તે ઉશ્કેરણી વિના ભારતીય સેના પર હુમલા કરી રહ્યો છે અને ભારતીય સેનાના વળતા જવાબમાં તેની સેનાની પણ ખુવારી થાય છે. સોમવારે પાકિસ્તાને...