
હેરોના કન્ઝર્વેટીવ કાઉન્સિલર વીણાબેન વિપીનભાઇ મીઠાણીએ ગુરૂવાર ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ૬૫ વર્ષની વયે અરિહંતનું શરણું સ્વીકાર્યું છે. સદ્ગત છેલ્લા કેટલાક વર્ષોથી...
અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
હેરોના કન્ઝર્વેટીવ કાઉન્સિલર વીણાબેન વિપીનભાઇ મીઠાણીએ ગુરૂવાર ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ૬૫ વર્ષની વયે અરિહંતનું શરણું સ્વીકાર્યું છે. સદ્ગત છેલ્લા કેટલાક વર્ષોથી...
૨૦૧૬માં ગુજરાતના મહાઅમાત્યનો તાજ શિરે ધારણ કરી પાંચ વર્ષ સુધી એ હોદ્દો શોભાવનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે....
લંડનમાં ‘મંદિર’ નામની રેસ્ટોરન્ટ ચલાવી સેંકડો લોકોને શાકાહારી બનાવનારા રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું દશેરા - ૧૫ ઓક્ટોબરે સવારે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે...
જાણીતા બોલીવુડ સંગીતકાર પદ્મશ્રી આણંદજી વીરજી શાહ અને શ્રીમતી શાંતાબેનની સુપુત્રી તથા પીટર વાલંભીયાના જીવનસંગિની અ.સૌ. રીટાબહેનનું શુક્રવાર તા.૯ ઓક્ટોબર...
પર્યાવરણ બચાવવા માટે વિરોધ પ્રદર્શનો કરી રહેલા ૩૮ દેખાવકારોની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. કેટલાક સપ્તાહથી બ્રિટનમાં પર્યાવરણપ્રેમીઓ દેખાવો કરી રહ્યા છે. દેખાવકારો પેટ્રોલ, ડીઝલ, કોલસા અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોથી બ્રિટનને મુક્ત બનાવવાની...
ભારતીય વિદ્યા ભવન, યુકેના વાઈસ ચેરમેન અને ભૂતપૂર્વ ટ્રેઝરર કિશોર દેવાણીનું ૨૩.૯.૨૧ને ગુરુવારે ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેઓ '૭૦ના દસકાથી ધ ભવનની...
વિનોદભાઈ એચ પટેલનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ કેન્યાના નાઈરોબીમાં થયો હતો. ૧૯૫૭માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બાર્કલેઝ બેંકથી કરી હતી. ૧૯૫૮માં તેઓ...
જૈનોના પર્યુષણ પર્વની ઉજવણી દુનિયાભરમાં વસતા જૈનોએ તપ-જપ-ક્ષમાપનાની આપ-લે સહ કરી. આત્માની શુધ્ધિના આ પર્વ દરમિયાન અસંખ્ય નાની-મોટી તપસ્યાઓ અબાલવૃધ્ધ સૌ...
કોવિડ મહામારી દરમિયાન લંડનમાં એશિયનો વિરુદ્ધ રેસ હેટ ક્રાઈમમાં લગભગ ૧૮૦ ટકાનો ભારે ઉછાળો નોંધાયો હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. મેયર સાદિક ખાને ૯/૧૧ના...
VHP UKના અગ્રણી સ્થાપક ઠાકોરભાઈ ભૂલાભાઈ પટેલનું ૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ૭૯ વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમનો જન્મ નવસારી પાસેના દાતેજ ગામે ૧૦ ઓક્ટોબર...