શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

બ્રિટનની હિથ્રો એક્સપ્રેસ ટ્રેનમાં લાઈવ યોગા ક્લાસ શરૂ થયા છે. ચાલતી ટ્રેનમાં યોગાસન કરાવાતા હોય એવો આ દુનિયાનો પ્રથમ પ્રયોગ છે. 

આ વર્ષે ૨૩ ઓક્ટોબર, શનિવારે ટ્રફાલ્ગર સ્ક્વેર, વેસ્ટમિન્સ્ટર, લંડન ખાતે સાંજના ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી અનોખા દીવાળી ઈવેન્ટનું આયોજન કરવામાં...

‘પીપલ્સ એમપી (MP)’ તરીકે જાણીતા ૬૯ વર્ષીય બ્રિટિશ કન્ઝર્વેટિવ સાંસદ સર ડેવિડ એમેસની શુક્રવાર, ૧૫ ઓક્ટોબરે ઈસેક્સમાં લેઈઘ–ઓન– સી ટાઉનમાં ૨૫ વર્ષીય સોમાલી...

મેયર સાદિક ખાન ૨૫ ઓક્ટોબરથી દૈનિક ૨૭.૫૦ પાઉન્ડના નવા કાર ટેક્સ માટે એલ્ટ્રા લો એમિશન્સ ઝોન (ULEZ)નો વિસ્તાર કરી રહ્યા છે. જેના પરિણામે, લંડનના હજારો વાહનચાલકોને...

હેરોના કન્ઝર્વેટીવ કાઉન્સિલર વીણાબેન વિપીનભાઇ મીઠાણીએ ગુરૂવાર ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ૬૫ વર્ષની વયે અરિહંતનું શરણું સ્વીકાર્યું છે. સદ્ગત છેલ્લા કેટલાક વર્ષોથી...

૨૦૧૬માં ગુજરાતના મહાઅમાત્યનો તાજ શિરે ધારણ કરી પાંચ વર્ષ સુધી એ હોદ્દો શોભાવનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે....

લંડનમાં ‘મંદિર’ નામની રેસ્ટોરન્ટ ચલાવી સેંકડો લોકોને શાકાહારી બનાવનારા રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું દશેરા - ૧૫ ઓક્ટોબરે સવારે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે...

જાણીતા બોલીવુડ સંગીતકાર પદ્મશ્રી આણંદજી વીરજી શાહ અને શ્રીમતી શાંતાબેનની સુપુત્રી તથા પીટર વાલંભીયાના જીવનસંગિની અ.સૌ. રીટાબહેનનું શુક્રવાર તા.૯ ઓક્ટોબર...

પર્યાવરણ બચાવવા માટે વિરોધ પ્રદર્શનો કરી રહેલા ૩૮ દેખાવકારોની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. કેટલાક સપ્તાહથી બ્રિટનમાં પર્યાવરણપ્રેમીઓ દેખાવો કરી રહ્યા છે. દેખાવકારો પેટ્રોલ, ડીઝલ, કોલસા અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોથી બ્રિટનને મુક્ત બનાવવાની...

ભારતીય વિદ્યા ભવન, યુકેના વાઈસ ચેરમેન અને ભૂતપૂર્વ ટ્રેઝરર કિશોર દેવાણીનું ૨૩.૯.૨૧ને ગુરુવારે ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.  તેઓ '૭૦ના દસકાથી ધ ભવનની...



to the free, weekly Gujarat Samachar email newsletter