
વર્ષ ૨૦૦૯માં શ્રીલંકન મહિલા મિશેલ સમરવીરાના બળાત્કાર અને હત્યા તેમજ અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના કેસમાં ૩૬ વર્ષીય ગુજરાતી આરોપી અમન વ્યાસને ક્રોયડન...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

વર્ષ ૨૦૦૯માં શ્રીલંકન મહિલા મિશેલ સમરવીરાના બળાત્કાર અને હત્યા તેમજ અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના કેસમાં ૩૬ વર્ષીય ગુજરાતી આરોપી અમન વ્યાસને ક્રોયડન...

ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરતો પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો અેની સાથે જ ૨૨ ઓગષ્ટ, શનિવારે શિવ-ગૌરી પુત્ર ગણેશજીનું પૃથ્વીના પગથારે ધામધૂમપૂર્વક આહ્વાન...

રા એટોલના ડાઈવર્સના સ્વર્ગમાં સ્થિત અને પારદર્શક પાણીથી ઘેરાયેલો એક પ્રાચીન બીચ. અદારન સિલેક્ટ મીધુપ્પારુ પ્રિમિયમ ઓલ ઈન્ક્યુલ્યુઝીવ આપનો થાક ઉતારવા માટે...

લોકો ટીવીને ભલે ઇડિયટ બોક્સ ગણાવતા હોય, પરંતુ નોર્થ યોર્કશાયરમાં રહેતા ૧૦ વર્ષના રવિ માટે તો ટીવી તારણહારણ બન્યું છે એમ કહીએ તો ખોટું નથી. રવિ સૈનીની જિંદગી...

ડાઉનિંગ સ્ટ્રીટમાં સાડા ચાર વર્ષથી ચાલી રહેલી ‘કેટફાઈટ’નો હવે અંત આવી જશે કારણ કે યુકે ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસની ઓફિસનો માનીતો બિલાડો લોર્ડ પાલ્મરસ્ટન,...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશ-વિદેશમાં આ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બ્રિટનમાં પણ ભારતીય...

૧૯૫૦માં પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી મહેન્દ્રભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ પટેલ અને અન્ય કેટલાંક હરિભક્તોએ ભેગાં થઈને લંડનમાં સત્સંગ શરૂ કર્યો હતો. તે...
કોરોના વાઈરસના સંક્રમણના નવા ચેતવણીજનક આંકડા મુજબ લંડનની મોટાભાગની બરોમાં એટલે કે ૩૨માંથી ૧૭ બરોમાં અગાઉના અઠવાડિયાની માફક છેલ્લાં સાત દિવસમાં ઉંચો સંક્રમણ દર નોંધાયો હતો.
આપણે અગાઉની માફક જ કાર્યરત થઈએ તે માટે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવવો આપણા તમામ માટે શ્રેષ્ઠ ઉપાય છે. નવા કેમ્પેઈન ‘Let’s Get Back’ અંતર્ગત કોરોના વાઈરસનું ટેસ્ટીંગ કરીને લાખો લોકોને શક્ય તેટલા સામાન્ય જીવન નજીક પહોંચવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે...
લોકડાઉન પછી થાળે પડી રહેલા સ્મોલ બિઝનેસીસ માટે લંડનના મેયર સાદિક ખાનના નવા ૧ મિલિયન પાઉન્ડના બેક ટુ બિઝનેસ ફંડમાંથી ભંડોળ મેળવવા અરજી લેવાનું શરુ કરાયું છે. મેયર પોતાના ‘બેક ટુ બિઝનેસ ફંડ’ થકી લોકો દ્વારા ખર્ચાયેલા નાણાને ભંડોળ સ્વરુપે આપશે...