મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

સેવા ડે, સ્વીન્ડન દ્વારા ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં સેવા પ્રોજેક્ટ્સ અને નિયમિત પ્રવૃત્તિઓ ચાલે છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ સંસ્થાના ૨૦૦થી વધુ વોલન્ટિયર્સની...

મોરેશિયસમાં લક્ઝુરિયસ આવાસ, અદભૂત બીચ, પર્વતીય દ્રશ્યો, લક્ઝરી સ્પા અને વિશ્વના કેટલાંક શ્રેષ્ઠ ગોલ્ફ અનુભવોનો મેળવો આનંદ. આપની રજાઓને વધુ મોજમજાથી ભરેલી...

યુકેમાં આપણે બધા ઉનાળાની મજા માણી રહ્યાં છીએ. લોકડાઉનનાં કારણે ઇલેકટ્રીસિટીનો ઉપયોગ વધી ગયો છે. ઉનાળાની ગરમીની મજા માણતા ગુજરાતીઓ હવે શિયાળામાં ઠંડી કેવી...

ગુરુવાર, ૩૧ જુલાઈની મધરાત પહેલા ઈસ્ટ લંડનના ઈલ્ફર્ડમાં ઈટ સ્ટ્રીટ પાર્ટીની ઉજવણી કરી રહેલા ૨૦૦ જેટલા લોકોને વિખેરવા જતા બે જૂથો વચ્ચે ઝપાઝપીમાં એક પોલીસ ઓફિસરને ઈજા પહોંચી હતી. ઈલ્ફર્ડમાં સ્ટ્રીટ પાર્ટીના રિપોર્ટ્સ પછી પોલીસને રાત્રે ૧૧.૩૦ કલાકે...

રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે ઐતિહાસિક સ્થળે વર્ષો પછી ૫ાંચ ઓગષ્ટે, ભવ્યાતિભવ્ય મંદિરનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે, ત્યારે દેશવિદેશના હિન્દુઓમાં આનંદની...

વેસ્ટ મી઼ડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી (WMCA)ના વડાઓ £૫૬ મિલિયનના ખર્ચે યુનિવર્સિટી સ્ટેશનના રિડેવલપમેન્ટને મંજૂરી આપી હતી. આ મંજૂરીનો અર્થ એવો થઈ શકે કે...

કોવિડ મહામારી દરમિયાન ૨૦૦,૦૦૦થી વધુ લોકોને ભોજન કરાવનાર વેમ્બલીના સ્વયંસેવી દંપતી દક્ષાબહેન વરસાણી અને પરેશભાઈ જેઠવાને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ યુકેના મિનિસ્ટર ઓફ સ્ટેટ, સાઉથ એશિયા એન્ડ કોમનવેલ્થ કન્ટ્રીઝ લોર્ડ તારીક અહેમદ સાથે વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સ બેઠક મુલાકાત યોજી...

સ્ટોનબ્રીજની જમીનની માલિકીના દાવા સાથે બન્ને પક્ષકારો વચ્ચે હાઈ કોર્ટમાં બ્રીજ પાર્ક માટે કાનૂની લડાઈ શરૂ થઈ છે. માઈકલ ગ્રીન QCએ ૨૨ જુલાઈએ હાથ ધરેલી સુનાવણીમાં બ્રેન્ટ કાઉન્સિલના વકીલો તથા પ્રતિવાદીઓ લિયોનાર્ડ જહોન્સન અને સ્ટોનબ્રીજ કોમ્યુનિટી...

આધુનિક અને પરંપરાગત લાક્ષણિકતાઓ સાથે ઓલ્ડહામમાં £ ૫ મિલિયનના ખર્ચે તૈયાર થનારા નવા સ્વામીનારાયણ મંદિરનું કામકાજ શરૂ થયું છે. શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter