
ભારતને બ્રિટનના એમ્બર લિસ્ટમાં મૂકાવા સાથે ટ્રાવેલ નિયંત્રણો હળવા કરાયા પછી ભારતીય વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના સ્થળે ૧૦ દિવસ ક્વોરેન્ટાઇન થઈ શકતા હોવાથી...
ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...
ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે.
ભારતને બ્રિટનના એમ્બર લિસ્ટમાં મૂકાવા સાથે ટ્રાવેલ નિયંત્રણો હળવા કરાયા પછી ભારતીય વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના સ્થળે ૧૦ દિવસ ક્વોરેન્ટાઇન થઈ શકતા હોવાથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે દેશવાસીઓને હાકલ કરી હતી કે, દેશને વિકાસપથ ઉપર આગળ ધપાવવા માટે ભારતીયોએ સંયુક્ત રીતે પ્રયાસ...
દેશના ૭૫મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશ-વિદેશમાં વસતાં ભારતીયોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી...
દેવાધિદેવ મહાદેવની કૃપા ફક્ત હિંદુઓ કે શિવભક્તો પૂરતી જ મર્યાદિત નથી, જે કોઇ પણ શ્રદ્ધાપૂર્વક તેમની પૂજા કરે છે તેના પર પણ તેમની કૃપા ઉતરે છે. ભારતમાં...
રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ના રૂપિયા ૨૪,૭૩૧ કરોડના વિલીનીકરણ સોદાને સ્થગિત કરતા સિંગાપોરની ઇમર્જન્સી આર્બિટ્રેટર કોર્ટના ચુકાદાને...
પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે આશરે ૨ બિલિયન ડોલરની છેતરપિંડી અને મનીલોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા ભાગેડુ ડાયમંડ મર્ચન્ટ નિરવ મોદીનાં પ્રત્યર્પણના મામલે ભારતને...
યુકે સરકારે ઈંગ્લેન્ડમાં આવનારા વિદેશી પ્રવાસીઓ ‘રેડ-યલો-ગ્રીન’ રેટિંગમાં ૮ ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે ફેરફાર કર્યા છે. યુકેએ ભારતને ટ્રાવેલના હાઈ રિસ્ક...
૧૧ વર્ષની ભારતીય-અમેરિકન વિદ્યાર્થિની નતાશા પેરીને અમેરિકાની ટોચની યુનિવર્સિટીએ દુનિયાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંની એક જાહેર કરી છે. એસએટી અને...