
ઉત્તરપૂર્વ ભારતના સૌથી મોટા રાજ્ય આસામમાં વર્ષ ૨૦૧૬માં સત્તા પર આવેલા ભાજપે સતત બીજી ટર્મ માટે સત્તા જાળવી રાખી છે. આસામમાં એનઆરસીનો વિવાદાસ્પદ મુદ્દો...
ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...
અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

ઉત્તરપૂર્વ ભારતના સૌથી મોટા રાજ્ય આસામમાં વર્ષ ૨૦૧૬માં સત્તા પર આવેલા ભાજપે સતત બીજી ટર્મ માટે સત્તા જાળવી રાખી છે. આસામમાં એનઆરસીનો વિવાદાસ્પદ મુદ્દો...

બેંગલુરુ જિલ્લાના શિવમોલા નિવૃત્ત બાગાયત અધિકારી શ્રીનિવાસે એક જ વૃક્ષ પર ૨૦ જાતની કેરીઓ ઉગાડવમાં સફળતા મેળવી છે.

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતી હોઈ દેશભરની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન તેમજ ઈમરજન્સી દવાઓની તીવ્ર ખેંચ વર્તાઈ રહી...
વિશ્વમાં સૌથી વધુ કોરોના વાઈરસ સંક્રમિત અને મિત્ર દેશ ભારતને મુશ્કેલ સમયમાં બ્રિટને કોરોનાની વેક્સિન નહિ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતને વેક્સિનના જથ્થા સહિત મેડિકલ સહાય મોકલવાના દબાણ વચ્ચે યુકે દ્વારા જણાવાયું છે કે હાલ તેની પાસે ભારતને મોકલી...

બ્રિટનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં વધતાં કોરોના સંકટથી ભારે ચિંતામાં છે. ભારતમાં પોતાના અસરગ્રસ્ત પરિવારોની શક્ય મદદ કરવા કેટલાક વિદ્યાર્થીઓના...
દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણના કેસ બાદ જાણકારો દ્વારા વધુ એક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આઈઆઈટી કાનપુરના મનિન્દ્ર અગ્રવાલ અને તેની ટીમ દ્વારા તાજેતરમાં મેથેમેટિકલ મોડ્યુલના આધારે એવી ચેતવણી આપવામાં આવી છે કે, મે મહિનાની મધ્ય મુધીમાં ભારતમાં...

દરિયાપારના દેશોમાં વસીને સફળતાના નવા શિખરો સર કરી દેશનું નામ ઉજાળનારા ભારતીય મૂળના લોકો કોરોના મહામારીની આ કટોકટીભરી પરિસ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ચૂકવવા...

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બ્રિટનના શાહી પરિવારનો આઇકોનિક કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્ક ૫૭ મિલિયન પાઉન્ડ (૭૯ મિલિયન ડોલર અથવા ૫૯૨ કરોડ રુપિયા)માં...
કોવિડ-૧૯ વિશ્વમાં હાહાકાર મચાવનારા છ કોરોના વેરિયન્ટમાંથી ત્રણનો ભારતમાં ઉપદ્રવ જોવાઇ રહ્યો છે. દેશમાં ૧૫,૦૦૦ વાઇરસ સિકવન્સમાંથી ૧૧ ટકા UK, SK અને બ્રાઝિલ વેરિયન્ટ છે.

કેનેડાએ ભારત અને પાકિસ્તાનમાં કોવિડ-૧૯ના વધતા કેસોને જોતા આ દેશોની ફ્લાઇટ પર ૩૦ દિવસનો પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ ગુરૂવારથી લાગુ થઇ ગયા છે. શુક્રવારે...