
ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ કલાકાર ગુમાવ્યા છે. પદ્મશ્રી અને નેશનલ એવોર્ડથી સમ્માનિત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાનું ૯૩ વરસની વયે નિધન થયું છે. તેમણે...
ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...
અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક પીઢ કલાકાર ગુમાવ્યા છે. પદ્મશ્રી અને નેશનલ એવોર્ડથી સમ્માનિત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાનું ૯૩ વરસની વયે નિધન થયું છે. તેમણે...

મંગળવાર, ૪ મેની યુકે અને ભારતના વડા પ્રધાનોની વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગેડુ બિઝનેસમેન વિજ્ય માલ્યા અને નિરવ મોદીના પ્રત્યર્પણનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો....
યુકે અને ભારતના વડા પ્રધાનોની વર્ચ્યુઅલ મીટિંગમાં ભારતે યુકેમાં ગેરકાયદે વસતા ભારતીય માઈગ્રન્ટ્સને પાછા લેવા કરાર કર્યા છે. ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવાના બદલામાં દર વર્ષે ૩,૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સને નોકરીની તક આપવા યુકેએ ખાતરી...

યુકેમાં જી-૭ બેઠકમાં આગોતરી મંત્રણાઓ માટે ગયેલા ભારતીય પ્રતિનિધમંડળના બે સભ્ય બુધવાર, ૫મેએ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ગભરાટ ફેલાયો હતો. જોકે, ભારતીય વિદેશપ્રધાન...

બેલ્જિયમ યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે દાવો કર્યો કે દુનિયામાં કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ ભારતમાં છે, એની તબાહી ઉભરતા વર્ષો લાગી જશે. ભારતનો...

વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા વડોદરા શહેરને રૂ. ૧.૨૮ કરોડના ખર્ચે કોવિડ - ૧૯ દર્દીઓની સારવારમાં...

કોરોના મહામારીના સેકન્ડ વેવ દરમિયાન ગંભીર સ્થિતિનો સામનો કરનાર ભારતમાં હવે જનતાની જાગૃતિ અને સરકારી તંત્રની સક્રિયતાના પગલે પરિસ્થિતમાં ધીમો, પણ નક્કર...

ભારતે અમેરિકા પછી હવે યુરોપિયન દેશોને કોરોનાની રસીને બૌદ્ધિક સંપત્તિ પેટન્ટથી મુક્તિ આપવા આહ્વાન કર્યું છે. ભારતનું કહેવું છે કે આ મામલે યુરોપિયન યુનિયન...

મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે બોલિવૂડ એક્ટર દલિપ તાહિલના દીકરા ધ્રુવની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે.

ભારત અને યુકેના વડા પ્રધાનો- નરેન્દ્ર મોદી અને બોરિસ જ્હોન્સન વચ્ચે ૪ મે, મંગળવારે યોજાએલી વર્ચ્યુઅલ મંત્રણામાં દ્વિપક્ષી સંબંધોનો નવો ઈતિહાસ રચાયો છે....