
ભારતમાં કોરોનાનું જાળું સતત પ્રસરતું જાય છે. મંગળવારના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૪૩૧૩૧૨૯, કુલ મૃતકાંક ૭૩૧૦૫ અને સાજા થયેલા લોકોનો કુલ આંક...
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
ભારતમાં કોરોનાનું જાળું સતત પ્રસરતું જાય છે. મંગળવારના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૪૩૧૩૧૨૯, કુલ મૃતકાંક ૭૩૧૦૫ અને સાજા થયેલા લોકોનો કુલ આંક...
વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્ચ્યુન’ મેગેઝિન દ્વારા તૈયાર થયેલા ‘૪૦ અંડર ૪૦’ લિસ્ટમાં આ વખતે અંબાણી પરિવારના પ્રતિભાશાળી જોડિયા સંતાનો - ઇશા અને આકાશ અંબાણીના...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એક નિવેદનમાં પાંચમી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ૧૫ દિવસના પિતૃ પક્ષ પછી એટલે કે ૧૭ સપ્ટેમ્બર પછી મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરાશે. ચંપત રાયે જણાવ્યું હતું કે, એક અગ્રણી બાંધકામ...
આ વર્ષે શ્રાદ્ધ પૂરા થતાં જ અધિક માસનો પ્રારંભ થશે. તેના કારણે નવરાત્રિ સહિત બધા તહેવાર પણ એક મહિનો મોડા શરૂ થશે. આ વખતે ૧૯ વર્ષના લાંબા અરસા બાદ આસોનો...
કુખ્યાત આસારામને જ્યારે ખબર પડી કે દુષ્કર્મ કેસમાં રાજસ્થાન પોલીસનો ગાળિયો વધુ કસાઈ રહ્યો છે ત્યારે તેના અનુયાયીઓએ આ કેસની તપાસ કરી રહેલા ઉચ્ચ અધિકારી...
પંજાબ નેશનલ બેંકની સાથે બે અબજ ડોલર (રુપિયા ૧૧,૦૦૦ કરોડથી વધુ)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની વિરૂદ્ધ બ્રિટનમાં ચાલી...
કેન્દ્ર સરકારે સોમવારે જીડીપીના આંકડા જાહેર કર્યા હતા, જેમાં કોરોના અને લોકડાઉને ઈકોનોમી અને જીડીપીને કોરી ખાધી હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા....
બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ મામલે દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇએ તપાસ હાથ ધરી છે ત્યારથી આરોપીઓની પૂછપરછમાં નીતનવીન જાણકારી બહાર...
• માલ્યાને ૫ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા આદેશ • સિંગાપોરની સંસદમાં ભારતવંશી વિપક્ષના નેતા • સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશાંત ભૂષણને રૂ. ૧નો દંડ • રાજીવ ગાંધી...
ભારતભરમાં કોરોના વકરતો જ જાય છે. દેશમાં ૭૮,૫૧૨ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે જ્યારે ૯૭૧ લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. આ સાથે જ દેશભરમાં કોરોના...