
દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે...

‘ટાઈમ’ મેગેઝિને ‘પર્સન ઓફ ધ યર’ માટે આ વર્ષે ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ-ઉપપ્રમુખ જો બાઇડેન અને કમલા હેરિસ પર પસંદગી ઉતારી છે. અમેરિકાથી પ્રસિદ્ધ થતા આ વિશ્વખ્યાત...

એમડીએચ મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ત્રીજી ડિસેમ્બરે સવારે ૯૮ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ છેલ્લા ત્રણ સપ્તાહથી સારવાર હેઠળ હતા. ઉદ્યોગજગતમાં...

સંખ્યાબંધ વેક્સિન વિકસાવવામાં આવી રહી હોવાથી કોરોના વાઈરસ મહામારીનો અંત આવશે તેવું લાગે છે અને એર ઈન્ડિયા તમિળનાડુના પાટનગર ચેન્નાઈને બ્રિટનના પાટનગર લંડન...

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. થોડાક સમય પૂર્વે કોરોના પોઝિટિવ જાહેર થયેલા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની તબિયત...

વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને પહેલી વખત તેના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર...

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામલ્લાને દરરોજ સવાર - સાંજ જે ભોજન થાળ ધરવામાં આવશે તે આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી આપવામાં આવશે.

એમડીએચ મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ત્રીજી ડિસેમ્બરે સવારે ૯૮ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ છેલ્લા ત્રણ સપ્તાહથી સારવાર હેઠળ હતા. ઉદ્યોગજગતમાં...

રાજસ્થાનના પાલી મારવાડમાં રેંકડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકની પુત્રીએ ભારે સંઘર્ષ અને અનેક અવરોધ ઓળંગીને જીવનનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ઉમ્મુલ...
ભોપાલ શહેરમાં એક વિચિત્ર કેસ કોર્ટ સમક્ષ આવ્યો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિમાં તેને ભાઈની ઝલક દેખાય છે એટલે તે શારીરિક સંબંધ બનાવી શક્તી નથી. એ તો ત્યાં સુધી કહે છે કે પતિ ઇચ્છે તો બીજા લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જવા માગતી નથી.