કેનેડામાં બે ભારતવંશીની હત્યાઃ એડમન્ટનમાં બિલ્ડરને ઠાર મરાયા તો વાનકુંવરમાં વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

કેનેડામાં એક જ સપ્તાહમાં બે ભારતવંશીઓની ગોળી મારીને હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ઇદ ઉલ-ફિત્રની ઉજવણી

ભારતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 10 એપ્રિલે ઇદ ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. 

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના રૂ. ૪૩૫૫ કરોડના ફ્રોડના કેસમાં ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધી મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ૬ સ્થળ પર દરોડા પાડયા હતા. આ જ કેસમાં હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એચડીઆઈએલ)ના ડિરેક્ટરો રાકેશ...

હવે કોઈ એનઆરઆઈ પુરુષ ભારતીય મહિલા સાથે લગ્ન કરે તો તેવી સ્થિતિમાં આવા લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત થઈ શકે છે. સરકાર આ માટે એક વિશેષ બિલ લાવી છે જે આવા લગ્નની નોંધણીને ફરજિયા બનાવે છે. હાલ આ બિલને વિદેશી બાબતોની સંસદીય કમિટીને સોંપવામાં આવ્યું...

એશિયાના સૌથી ધનિક ૨૦ ઉદ્યોગપતિઓ પાસે હવે ૪૫૦ બિલિયન ડોલરની જંગી સંપત્તિ છે. જે એશિયાના ૨૦ ગરીબ દેશો જેટલી છે. બ્લૂમબર્ગે તૈયાર કરેલી યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ...

યુકેના સૌથી લાંબા ચાલેલા કાનૂની જંગોમાં એક ‘નિઝામ ફંડ’ કેસનો આખરે ૭૧ વર્ષ પછી ૨૩ સપ્ટેમ્બરે અંત આવ્યો છે. ઈંગલેન્ડ અને વેલ્સ હાઈ કોર્ટે ૧૪૦ પાનાના ચુકાદામાં...

બિઝનેસ જગતમાં પ્રતિષ્ઠા અને પ્રદર્શન એક-બીજા પર નિર્ભર છે. જેટલી પ્રતિષ્ઠિત કંપની, કારોબાર તેટલો શ્રેષ્ઠ. અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે ૨૦૧૯ની ટોપ-૨૫૦...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ ગોલકીપર’ એવોર્ડથી સન્માનિત કરાયા છે....

સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક સામાન્ય સભા પછી યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે શાબ્દિક ચકમક ઝરી હતી. ૬૪મી કોમનવેલ્થ સંસદીય કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીરમાં ભારતનાં લશ્કરની હાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાકિસ્તાન...

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની જોગવાઈ નાબૂદ કરીને રાજ્યની પુનઃરચનાને મુદ્દે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને સાઉદી અરબે સમર્થન આપી દીધું છે. ૩જીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાન વચ્ચે રિયાધમાં...

એક બકરીના કારણે કરોડો રૂપિયાનું નુક્સાન થાય તે માન્યામાં ન આવે તેવી બાબત છે. પરંતુ કોલ ઈન્ડિયા કંપનીને આ કારણથી જ જંગી નુક્સાન સહન કરવું પડ્યું છે. ઉપલબ્ધ માહિતી મુજબ કોલ ઈન્ડિયાના ભુવનેશ્વર સ્થિત યુનિટ મહાનદી કોલ્ડફિલ્ડ ખાતે કોલસાના ટ્રાન્સપોર્ટેશનની...



to the free, weekly Gujarat Samachar email newsletter