પાકિસ્તાન ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છેઃ જયશંકર

ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. 

સદ્ગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન સર્જરી

ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન સર્જરી કરાઇ છે. તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના ગંભીર દુખાવાથી પીડાતા હતા.

ભાજપની જનજાગરણ સભાને પટનામાં સંબોધતા ૨૨મીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, રાજ્યની ત્રીજા ભાગની વસતીએ કલમ ૩૭૦ કલમ હટાવવાને સમર્થન આપ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટન પહોંચ્યા ત્યારે જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. એક અમેરિકી અધિકારીએ તેમને આવકારવા...

નેસ્કો મેદાનમાં યોજાયેલી સભામાં રવિવારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, અખંડ ભારત અમારું સ્વપ્નું છે. આજના કાશ્મીર માટે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ જ જવાબદાર છે. ૧૯૪૭માં જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરેલા પાકિસ્તાની સૈનિકો સાથે...

અમેરિકામાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં પાકિસ્તાન વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દો ઉઠાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દો...

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના બીજા ચરણમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે સોમવારે...

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ ઇવેન્ટની સફળતા પર ટોચના નેતાઓથી માંડીને વૈશ્વિક અખબારી માધ્યમો પ્રશંસાના ફૂલડાં વરસાવી રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પના કેબિનેટ પ્રધાન...

• હિઝબુલના ૩ આતંકીઓની ધરપકડ• કાશ્મીરમાં બીજી વાર ખૂલશે બંધ પડેલાં મંદિરો• યુવકોને આતંકી બનાવવા પાકિસ્તાન મોકલતો માણસ ઝબ્બે• સોનિયા ગાંધી - મનમોહન સિંહ ચિદમ્બરમને જેલમાં મળ્યાં• એક માણસ એક કાર્ડ • નારદ-સુદામાનો વેશ કાઢનારા ટીડીપીનાં પૂર્વ સાંસદનું...

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર રેપ કેસમાં ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદની ૨૦મીએ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતાં. કોર્ટે તેમને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો...

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા સાડા ત્રણ મહિનાના વરસાદનો ૬૫ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગ અનુસાર ચાલુ વર્ષે મુંબઈમાં ૧ જૂનથી ૧૭ સપ્ટેમ્બર સુધી ૩૪૬૭ મિમી વરસાદ થયો છે. અગાઉ અહીં આ સમયમાં ૧૯૫૪માં ૩૪૫૧ મિમી વરસાદ પડ્યો હતો. વિભાગે...

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ૨૧મીએ નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠક માટે ૨૧મી ઓક્ટોબરે એક જ ચરણમાં મતદાન યોજાશે. આ સાથે ૧૭ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની...



to the free, weekly Gujarat Samachar email newsletter