સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વરસીએ ૧૩ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ૨૦૦૧માં આપણી સંસદ ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આપણે આજે એ લોકોની વીરતા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...
સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વરસીએ ૧૩ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ૨૦૦૧માં આપણી સંસદ ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આપણે આજે એ લોકોની વીરતા...
નકલી બિલો રજૂ કરીને ફૂટબોલ એસોસિએશન ઓફ સિંગાપોર (એફએએસ) સાથે છેતરપિંડી કરવા બદલ ત્રણ ભારતીય સહિત ચાર લોકોને દોષિત ઠેરવાયા છે.

૧૫ ડિસેમ્બરે સરદાર પટેલની પૂ્ણ્યતિથિ અને ૧૮ ડિસેમ્બર ઈન્ટરનેશનલ માઈગ્રેન્ટસ ડે છે ત્યારે એ જાણવુ રસપ્રદ છે કે અમદાવાદ અને દેશના વિવિધ ભાગોમાં હિજરતીઓને...

શિવ ઉપાસક વ્યક્તિત્વના સ્વામી એવા રમાશંકર બાજોરિયાનું વૃંદાવનમાં અવસાન થતાં મોરારિબાપુએ શબ્દાંજલિ અર્પતા કહ્યું કે, વૃંદાવનમાં ભગવાન રાધા-માધવના ચરણોમાં...

ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજી ડિસેમ્બરે ૧૯૭૧નું યુદ્ધ આરંભાયું હતું. અને ૧૪ દિવસ પછી ૧૭મી ડિસેમ્બરે તો ફેંસલો આવી ગયો. જગતના સૌથી ટૂંકા નિર્ણાયક યુદ્ધમાં...

ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) કોરોના મહામારી પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને સુરક્ષિત રીતે શરૂ કરવા આગામી વર્ષના પ્રારંભે ડિજિટલ હેલ્થ...

કૃષિ કાયદામાં સુધારાના વિરોધમાં ત્રણ સપ્તાહથી દિલ્હી સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ સોમવારે પ્રતીકાત્મક ભૂખ હડતાળ કરીને સુધારા રદ કરવાની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કરતા કહ્યું હતું કે નવું સંસદ ગૃહ...
રૂપિયા ૧,૧૦૦ કરોડના ચાઈનીઝ બેટિંગ એપ કૌભાંડમાં ચીની કંપનીઓના ખાતામાંથી વિદેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભાવનગરના ક્રિપ્ટોકરન્સી ડિલર નૈસર કોઠારીની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડનો ભાવનગર ઉપરાંત રાજ્યના...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન યુકેમાં ઈન્વેસ્ટમેન્ટ અને નોકરીઓની તકોને સપોર્ટ કરતા વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા આવતા મહિને ભારતની મુલાકાત લેશે. વડા પ્રધાન...