ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

ભારત-ચીનને અલગ કરતી એલએસી પર છેલ્લા લાંબા તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર બેસીને વાટાઘાટોનો દેખાડો કરે છે તો બીજી તરફ સરહદી...

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે પહોંચેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીનને રોકડું પરખાવ્યું છે કે ચીને એલએસી ક્ષેત્રમાંથી...

સુશાંત કેસની ચર્ચા દરમિયાન રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી બહુ ચર્ચામાં આવ્યા નહોતા. જોકે દીકરા શૌવિકની ધરપકડ બાદ તેમણે પહેલી વખત જાહેરમાં નારાજગી વ્યક્ત...

ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઇમ્સ’)ની ફોરેન્સિક ટીમે સુશાંતના વિસરાની તપાસ શરૂ કરી છે. કોઈને ઝેર અપાયું હતું કે નહીં તેની જાણકારી વિસરા ટેસ્ટ...

સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે ૧.૮ બિલિયન ડોલર (રૂ. ૧૪,૩૫૬ કરોડ)ની છેતરપિંડી કરી ભાગી જનારા હીરા અને જ્વેલરીના ૪૯ વર્ષીય બિઝનેસમેન નિરવ મોદીના પ્રત્યર્પણની...

• નવી ૮૦ સ્પેશિયલ પ્રવાસી ટ્રેન• ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ • કાશી-મથુરા મુક્તિ આંદોલન • વિધાનસભ્ય મહેશ નેગી સામે દુષ્કર્મ કેસ• ૨૬ કંપનીઓનું ખાનગીકરણ• બિહારની મદરેસાઓમાં વિવિધ વિષયો• બિહાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી• ૧૯૮૪ શીખ રમખાણ કેસ •...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં ૧૦૩ કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો છે કે વડા પ્રધાન મોદીએ તેમની...

૬૮ વર્ષીય પ્રખ્યાત ગુજરાતી લોકગાયક કિશોર મનરાજાનું ૫ સપ્ટેમ્બરને શનિવારે કોવિડ-૧૯ની બીમારીના કારણે અવસાન થયું હતું. તે અગાઉના અઠવાડિયાથી તેમની તબિયત નાજુક...

કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન કરવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સમક્ષ હવે અધ્યક્ષપદ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવાની માગણી કરી છે. પક્ષપ્રમુખ મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા જી-૨૩ જૂથના નેતાઓએ રાહુલ ગાંધી...



to the free, weekly Gujarat Samachar email newsletter