75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

LIBF એક્સ્પો 2026: મુંબઈમાં વૈશ્વિક બિઝનેસ, તક અને સહકારનું ખુલ્લું મંચ

લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.

નકલી બિલો રજૂ કરીને ફૂટબોલ એસોસિએશન ઓફ સિંગાપોર (એફએએસ) સાથે છેતરપિંડી કરવા બદલ ત્રણ ભારતીય સહિત ચાર લોકોને દોષિત ઠેરવાયા છે.

૧૫ ડિસેમ્બરે સરદાર પટેલની પૂ્ણ્યતિથિ અને ૧૮ ડિસેમ્બર ઈન્ટરનેશનલ માઈગ્રેન્ટસ ડે છે ત્યારે એ જાણવુ રસપ્રદ છે કે અમદાવાદ અને દેશના વિવિધ ભાગોમાં હિજરતીઓને...

શિવ ઉપાસક વ્યક્તિત્વના સ્વામી એવા રમાશંકર બાજોરિયાનું વૃંદાવનમાં અવસાન થતાં મોરારિબાપુએ શબ્દાંજલિ અર્પતા કહ્યું કે, વૃંદાવનમાં ભગવાન રાધા-માધવના ચરણોમાં...

ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજી ડિસેમ્બરે ૧૯૭૧નું યુદ્ધ આરંભાયું હતું. અને ૧૪ દિવસ પછી ૧૭મી ડિસેમ્બરે તો ફેંસલો આવી ગયો. જગતના સૌથી ટૂંકા નિર્ણાયક યુદ્ધમાં...

 ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) કોરોના મહામારી પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને સુરક્ષિત રીતે શરૂ કરવા આગામી વર્ષના પ્રારંભે ડિજિટલ હેલ્થ...

કૃષિ કાયદામાં સુધારાના વિરોધમાં ત્રણ સપ્તાહથી દિલ્હી સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ સોમવારે પ્રતીકાત્મક ભૂખ હડતાળ કરીને સુધારા રદ કરવાની...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કરતા કહ્યું હતું કે નવું સંસદ ગૃહ...

રૂપિયા ૧,૧૦૦ કરોડના ચાઈનીઝ બેટિંગ એપ કૌભાંડમાં ચીની કંપનીઓના ખાતામાંથી વિદેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભાવનગરના ક્રિપ્ટોકરન્સી ડિલર નૈસર કોઠારીની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડનો ભાવનગર ઉપરાંત રાજ્યના...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન યુકેમાં ઈન્વેસ્ટમેન્ટ અને નોકરીઓની તકોને સપોર્ટ કરતા વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા આવતા મહિને ભારતની મુલાકાત લેશે. વડા પ્રધાન...

દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter