
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં સ્વતંત્રતા પર્વે દિલ્હીમાં આપેલા ભાષણથી લઈને ગયા વર્ષે વારાણસીમાં આંખની હોસ્પિટલનાં ઉદ્ઘાટન વખતે આપેલા ભાષણ સુધીનાં 34...
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2001માં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે રાજ્ય સામે ઘણી મોટી મુશ્કેલીઓ હતી. ગુજરાત ભૂકંપ, ચક્રવાત, દુષ્કાળ અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમણે ગુજરાતને પ્રગતિના પથ પર આગળ વધારવા પૂરી...
ભારતીય મૂળનો 22 વર્ષનો યુવાન સૂર્યા મિધા દુનિયાનો સૌથી યુવા બિલિયોનેર બન્યો છે. તેણે માર્ક ઝકરબર્ગનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. સૂર્યા મિધાની નેટવર્થ 2.2 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ‘ફોર્બ્સ’ની યંગ બિલિયોનેર્સની યાદીમાં સૂર્યા ટોચ પર છે....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં સ્વતંત્રતા પર્વે દિલ્હીમાં આપેલા ભાષણથી લઈને ગયા વર્ષે વારાણસીમાં આંખની હોસ્પિટલનાં ઉદ્ઘાટન વખતે આપેલા ભાષણ સુધીનાં 34...

કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આવેલો એશિયાનો સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડન આજકાલ રાજ્યની મુલાકાતે આવતા સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ભારતના પ્રવાસે આવેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતિથ્યના ખૂબ જ વખાણ કર્યા અને જણાવ્યું કે તેમના બાળકોએ નરેન્દ્ર મોદી...

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે....

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેશ કળથિયાનું મોત થયું છે. જ્યારે ભાવનગરના વિનુભાઈ ડાભી નામના વૃદ્ધને હાથમાં ગોળી વાગતાં સારવાર હેઠળ ખસેડાયા છે.

પહેલગામ આતંકવાદી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી...

ભારતમાં 16 કેસોમાં વોન્ટેડ આતંકવાદી હેપ્પી પાસિયા ઉર્ફે હરપ્રીત સિંહની અમેરિકામાં ધરપકડ કરાઇ છે. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ હેપ્પીને કેલિફોર્નિયાના...

ભારતની ચાર દિવસની પ્રથમ સત્તાવાર મુલાકાતે પધારેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સોમવારે પત્ની ઉષા અને ત્રણ સંતાનો ઇવાન, વિવેક અને મિરાબેલ સાથે પાટનગરની...

ભારતની આગવી ઓળખ સમાન બે પ્રાચીન ગ્રંથો ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અને ભરત મુનિ રચિત ‘નાટયશાસ્ત્ર’નો વર્લ્ડ હેરિટેજ (વૈશ્વિક ધરોહર)ના સંરક્ષણ સાથે જોડાયેલી સંસ્થા...

પહેલગામ આતંકી હુમલાના પગલે વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને મંગળવારે જ મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. આ પૂર્વે વડાપ્રધાને એક્સ પર ટ્વીટ...