
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. ગિરિજા વ્યાસનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ગુરુવારે નિધન થયું છે. એક મહિના પહેલા ગણગૌર પૂજા દરમિયાન...
પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ.
ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. ગિરિજા વ્યાસનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ગુરુવારે નિધન થયું છે. એક મહિના પહેલા ગણગૌર પૂજા દરમિયાન...

એક ઘરમાં ગોળીબારની ઘટના બાદ એક જ પરિવારના સભ્યો એવા ત્રણ ભારતીયોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના 24 એપ્રિલે ન્યૂકેસલ સિટીમાં બની હતી., મૈસુરના જાણીતા ટેક...

કેનેડાની ફેડરલ ચૂંટણીમાં ફરી એક વખત લિબરલ પાર્ટીનો વિજય થયો છે. કેનેડામાં વડાપ્રધાન માર્ક કાર્નીના નેતૃત્વમાં લિબરલ પાર્ટીએ વિજય મેળવ્યો છે. કાર્નીના આ...

મુંબઇ સ્થિત એનએસઇ (નેશનલ સ્ટોક એક્સચેન્જ) ઉપર ઝાયડસ લાઇફ સાયન્સિસ લિ. (અગાઉ કેડિલા હેલ્થકેર લિ. તરીકે જાણીતી)ના લિસ્ટિંગના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે બીકેસી...

આ વર્ષે થનારી બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ કેન્દ્રીય કેબિનેટે એક મોટો નિર્ણય લેતાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી કવાયતના ભાગરૂપે પારદર્શી રીતે જ્ઞાતિ આધારિત વસ્તી...

પહલગામ હુમલાની તપાસ કરી રહેલી એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની તપાસમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે. હુમલામાં ચાર આતંકી સામેલ હતા, જેમાંથી બે...

ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપારવણજ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. ભારતે પાકિસ્તાન સાથે...

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ...