
દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ મોદી સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યને ત્રણ ભાગમાં વહેંચીને આતંકવાદ અને અલગતાવાદની સમસ્યાને ડામવાની દિશામાં પ્રયત્નશીલ...
આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.
પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી જાહેર કરાઇ છે. આ નવી યાદીમાંથી પંચે 91 લાખ મતદારોના નામ દૂર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 60,06,675...

દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ મોદી સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યને ત્રણ ભાગમાં વહેંચીને આતંકવાદ અને અલગતાવાદની સમસ્યાને ડામવાની દિશામાં પ્રયત્નશીલ...

જમ્મુ-કાશ્મીરમાં કંઇક નવાજૂની થવાના અણસાર મળી રહ્યા છે. ભારત સરકારે શુક્રવારે એક એડવાઇઝરી ઇસ્યુ કરીને રાજ્યની મુલાકાતે આવેલા તમામ પર્યટકો તેમજ અમરનાથ યાત્રા...
આઈસીજેએ કુલભૂષણને કાઉન્સેલર આપવાનો પાકિસ્તાનને આદેશ કર્યો પછી તે પછી હવે પાકે. નાછૂટકે જાધવને કાઉન્સેલર આપવાની જાહેરાત કરવી પડી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદા પછી પાક.માં જાસૂસીના આરોપ હેઠળ મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા ભારતીય...
રાજધાનીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીવાસીઓને વધુ એક ભેટ આપી છે. દિલ્હી સરકારે પ્રતિ માસ ૨૦૦ યુનિટ વપરાશ હોય તેમનું વીજબિલ સંપૂર્ણ માફ કરી દીધું છે. જે લોકોનો વિદ્યુતનો માસિક વપરાશ ૨૦૦ યુનિટ કે તેનાથી ઓછો છે તે...
જમ્મુ-કાશ્મીર સરહદેથી ૧૫મી ઓગષ્ટ પહેલાં ભારતમાં આતંકવાદી ષડયંત્ર પાર પાડવા ૧૧૦ આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં હોવાનો ગુપ્તચર તંત્રનો અહેવાલ રજૂ થયો હતો. આતંકવાદીઓને ઘૂસતાં પહેલાં જ ઠાર કરવા માટે સૈન્ય સજ્જ થયું છે. જમ્મુ-કાશ્મીર સરહદે પાક.માં...

ભારે રસાકસી બાદ ૩૦મીએ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થયું હતું. આ બિલ પસાર કરવા સદનમાં ચાર કલાક ચર્ચા ચાલી હતી. છેવટે વોટિંગ બાદ આ બિલ પાસ કરાવવામાં...
મહારાષ્ટ્રમાં ૨૭મીએ વરસેલા ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. મુંબઈમાં ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો. થાણે જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાતા મુંબઈ-કોલ્હાપુર મહાલક્ષ્મી એક્સપ્રેસ થાણે જિલ્લાના વાંગણી પાસે પાણીમાં ફસાઈ ગઈ હતી. ટ્રેનને મુંબઈથી આશરે...

જમ્મુ-કાશ્મીરમાં અચાનક ૧૦ હજાર સૈનિકોની વધુ તૈનાતી કરાતાં એવી અટકળ તીવ્ર બની છે હતી કે બહુચર્ચિત આર્ટિકલ ૩૫-એની નાબુદીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. રાજ્યમાં...

કારગીલ વિજય દિવસની ૨૦મી વર્ષગાંઠ પ્રસંગે ૨૬ જુલાઇએ દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દ્રાસમાં યોજાયેલા મુખ્ય સમારોહને સંબોધતા સેના વડા જનરલ બિપિન રાવતે...

ગુજરાતી પત્રકારત્વના લિવિંગ લેજન્ડ કાન્તિ ભટ્ટના ૮૮મા જન્મદિવસની ભવ્ય ઉજવણી અને તેમના સન્માનનો એક અનોખો કાર્યક્રમ મુંબઈના વિલેપાર્લેમાં અંગત મિત્રો અને...