અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કેટલાક સાથી દેશોને આપેલી છૂટછાટોનો અંત લાવી દેવાની સાથે જ ભારત પાસેથી એક મોટી કિંમત પણ માગી છે. વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવ્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલા પછી આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કેટલાક સાથી દેશોને આપેલી છૂટછાટોનો અંત લાવી દેવાની સાથે જ ભારત પાસેથી એક મોટી કિંમત પણ માગી છે. વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવ્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલા પછી આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ૨૪મીએ દ્રમુકના હાંકી કઢાયેલા નેતા એમ કે અલાગિરીના પુત્રની રૂ. ૪૦.૩૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ગેરકાયદે ગ્રેનાઇટ ઉત્ખનન સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરાઈ છે.
સુપ્રીમ કોર્ટે ૨૫મીએ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફિક્સરો દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના આરોપની તપાસ કરવા પૂર્વ...
આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીય સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે, કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની ૨૫ વર્ષીય શ્રીધન્યા સુરેશ. આ યુવતી યુપીએસસી...
ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં હત્યા થયાના નવમે દિવસે ૨૪મીએ દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ...
સલામતીદળોએ પુલવામા હુમલા પછી ૬૮ દિવસમાં ૪૧ આંતકીઓને ઠાર કર્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના ૨૫ આતંકી છે. સૈન્ય અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ૨૪મી એપ્રિલે આ માહિતી આપી. લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોને મીડિયાને એમ પણ જણાવ્યું...
ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડાયરેક્ટર ભારતીય રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપસર ૨૦૧૨માં બે વર્ષ જેલની સજા થઈ હતી. તેઓ ૧૯ મહિના જેલમાં બંધ હતા. જેલવાસના...
અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી...
• ‘પાકિસ્તાનનાં એટમબોમ્બ ઇદ માટે નહીં• ભારતીયોને લિબિયા છોડવાની સલાહ• રતન તાતા ભાગવતને મળ્યા • મંદિરમાં સિક્કા લેવા નાસભાગમાં ૭નાં મોત• એન. ડી. તિવારીના પુત્રની હત્યા• દેશમાં નિર્મિત ગાઇડેડ મિસાઇલ• કાશ્મીરમાં આતંકીઓ પાસે ચીની ગ્રેનેડ
૨૦૨૧માં હાથ ધનારી વસતી ગણતરીમાં તમે કયો ધર્મ પાળો છો તે તો પુછાશે, પરંતુ સાથે સાથે તમે કયા પંથના અનુયાયી છો તેનો પણ જવાબ આપવો પડશે. વસતી ગણતરીમાં સરકારી કર્મચારી તમે કયા પંથના છો તેવો સવાલ પૂછશે. તમે કબીર પંથી છો, માર્થિમાઇટ છો કે હિનાયાનના...