કેરળના કિનારે આઠમીએ નૈઋત્યના ચોમાસાના શ્રીગણેશ થયા હતા. સામાન્ય રીતે ૧ જૂનના રોજ કેરળના કિનારે ચોમાસું બેસે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષ્યદ્વીપ ઉપર ચક્રવાતી માહોલ સર્જાયેલો છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ...
કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.
કેરળના કિનારે આઠમીએ નૈઋત્યના ચોમાસાના શ્રીગણેશ થયા હતા. સામાન્ય રીતે ૧ જૂનના રોજ કેરળના કિનારે ચોમાસું બેસે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષ્યદ્વીપ ઉપર ચક્રવાતી માહોલ સર્જાયેલો છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ...

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વકરતો જાય છે. આઠમીએ નોર્થ ૨૪ પરગણા જિલ્લાના નાઝતમાં તૃણમૂલ અને ભાજપી સમર્થકો વચ્ચેની હિંસામાં બંને...
જાન્યુઆરી, ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર ચાર દિવસ સુધી ગેંગરેપ બાદ તેની હત્યા કરવાના કેસમાં પઠાણકોટની વિશેષ અદાલતે ૭ પૈકી ૬ આરોપીઓને દોષિત ઠરાવ્યા છે અને એકને છોડી મુકાયો છે. ૬ પૈકી એક પોલીસ અધિકારી સહિત ત્રણ આરોપીને...

વિદેશ મંત્રાલયે છઠ્ઠી જૂને સ્પષ્ટતા કરી હતી કે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની...

લૂંટનો ભોગ બનેલી દિલ્હીની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવરની મદદે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યપ્રધાન વિજય ગોયલ પહોંચ્યા છે. રિક્ષા ડ્રાઇવર સુનીતા...

સતરમી લોકસભાની ચૂંટણીમાં ખુબ જ ખરાબ પ્રદર્શન બાદ ડાબેરી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇંડિયા (સીપીઆઇ)નો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ શકે છે. સીપીઆઈએ લોકસભાની...

ભારત સરકારમાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યા પછી ભાજપ નેતા અમિત શાહ ફુલ એક્શનમાં છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા વિસ્તારોનું નવેસરથી સીમાંકન કરવા તેમજ રાજ્યમાં...

નવરચિત લોકસભાનું ચોમાસુ સત્ર ૧૭ જૂનથી શરૂ થઈ રહ્યું છે. સંસદીય સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષનો સહકાર મળે તે હેતુસર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ યુપીએ અધ્યક્ષ...

કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે આખરે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. મુંબઈમાં તેમના નિવાસસ્થાને કોંગ્રેસના નારાજ વિધાનસભ્યોની...

મોદી પ્રધાન મંડળમાં શપથ લીધેલા ૫૬ પ્રધાન કાં તો લોકસભાના સભ્યો છે કાં તો રાજયસભાના સભ્યો છે. આમાંથી ૫૧ પ્રધાનો કરોડપતિ છે તો ૨૨ પ્રધાનો સામે પોલીસ ચોપડે...