પરિવર્તનની જીવાદોરીઃ મિઝોરમ રેલ લાઇનથી દેશ સાથે જોડાયું

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...

મણિપુર ભારત માતાના મુગટને શોભાવતું રત્ન.. શાંતિ અને વિશ્વાસનો પુલ બાંધવો ખૂબ જરૂરીઃ મોદી

 ‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...

ભારતીય વાયુસેનાનું એન્ટોનોવ એએન-૩૨ વિમાન અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદ પાસે સોમવારે બપોરે એક વાગ્યાથી લાપતા થયું હતું અને મંગળવાર સુધી તેના તૂટી પડ્યાના કોઈ નિશાન મળ્યા નહોતા. તેનો કાટમાળ પણ ક્યાંય હોવાના સંકેત નહોતા. વાયુસેનાએ વિમાનના સર્ચ ઓપરેશનમાં...

સાત-આઠ વર્ષના ટેણિયાને માતૃભાષા ઉપરાંત કેટલી ભાષાઓ આવડતી હોઈ શકે? આપણી કલ્પના પણ જ્યાં ન પહોંચી શકે એટલું શીખી લીધું છે ચેન્નઈના આઠ વર્ષના નિયાલ થોગુલુવા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૫૭ પ્રધાનોએ શપથ લીધા. તેમાં ૩૬ જૂના પ્રધાનોને ફરીથી તક મળી છે જ્યારે ૨૧ નવા ચહેરાને પહેલી વખત જગ્યા મળી છે. મોદી સરકારના...

નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્ત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને નાણાં મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ...

ભારતીય રાજકારણના ચાણક્ય તરીકે ખ્યાત થયેલા અમિત અનિલચંદ્ર શાહને કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગૃહ ખાતા જેવા અતિ મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સોંપાયો છે. ૨૦૦૨થી...

પ્રચંડ જનાદેશ સાથે સરકારનું સુકાન સંભાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકોની આશા-અપેક્ષાઓને નજરમાં રાખીને નૂતન ભારતનું નિર્માણ કરવાના કામે...

ઓવલમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત અગાઉ હાઉસ ઓફ લોર્ડ્સના બ્રિટિશ ભારતીય સભ્યલોર્ડ જિતેશ ગઢિયાએ કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ ચેરમેન નોર્મન ટેબીટ દ્વારા...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૩,૭૦૦ કરોડ (૧.૮ બિલિયન ડોલર)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગના અપરાધી ભાગેડું હીરા ઉદ્યોગપતિ નિરવ મોદીએ જામીન માટે હાઈ કોર્ટમાં...

બ્રિટિશ નાગરિકો સાથે બળજબરીથી કરાતાં લગ્નના કિસ્સાઓમાં ૧૧૦ લગ્ન સાથે ભારત ત્રીજા ક્રમે છે. યુકે સરકારના તાજા આંકડા અનુસાર આવા કિસ્સાઓમાં સૌથી વધુ ૭૬૯ લગ્ન...

નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ જાહેર...



to the free, weekly Gujarat Samachar email newsletter