દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

હાઇબ્રિડ ક્રોપ્સમાં મહત્ત્વની સિદ્ધિ બદલ ભારતીય કૃષિ વૈજ્ઞાનિક સન્માનિત

કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું વર્ષ 2025ના પ્રતિષ્ઠિત વિનફ્યુચર પ્રાઇઝ એવોર્ડની ઇમર્જિંગ ફિલ્ડ્સ કેટેગરીમાં ઇનોવેટર્સ વિથ આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ્સ...

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ નિવૃત્તિનાં ૬ મહિના પહેલાં હોદ્દા પરથી ૨૪મીએ અચાનક રાજીનામું આપ્યું છે. તેઓ હવે ન્યૂ યોર્કની યુનિવર્સિટીમાં...

જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચેલા વડા પ્રધાન મોદી જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ભારત અને જાપાનના સંબંધો વિશે મંત્રણા...

જાપાનના મહાનગર ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીએ મારા પર પહેલાં કરતાં પણ વધારે વિશ્વાસ મૂક્યો છે,...

સમગ્ર દેશમાં એક સાથે એક જ સમયે ચૂંટણી યોજવાનું સરકારનું સુચન છે, જોકે આ માટે દરેક રાજકીય પક્ષોને સાથે રાખવા પણ એટલા જ જરૂરી છે. એક દેશ, એક ચૂંટણીના મુદ્દા...

ભારતના સદીપુરાણા ઉદ્યોગગૃહોમાં ટોચનું સ્થાન ધરાવતા ગોદરેજ જૂથમાં હવે મતભેદો સપાટી પર આવ્યા છે. આશરે પાંચ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા અને કન્ઝયુમર ગુડ્સથી...

એર ઇંડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકીના પગલે લંડનના સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડીંગ કરાવીને તપાસ હાથ ધરાઇ છે. એર ઇંડિયાએ ટ્વીટર પર આ વાતને...

ઇન્ડિયન નેશનલ લોકદળ (આઇએનએલડી)નાં રાજ્યસભાનાં એક માત્ર સાંસદ રામકુમાર કશ્યપ હવે ભાજપમાં જોડાઈ ગયા છે જેનાથી પાર્ટીને વધુ આંચકો લાગ્યો છે. કશ્યપ ૨૬મીએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા હતા. રામકુમાર કશ્યપ...

આસામમાં વધુ એક લાખથી વધારા લોકોના નામ ડ્રાફ્ટ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સમાંથી (એનસીઆર) બાકાત કરાયાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. ૨૬મીએ આસામ સરકારે જણાવ્યા મુજબ વધુ ૧,૦૨,૪૬૨ લોકોના નામ ડ્રાફ્ટ એનઆરસીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. 

રામ જન્મભૂમિના વિવાદને લઈ હિંદુ-મુસ્લિમ વચ્ચે સંઘર્ષના સમાચારો વચ્ચે અયોધ્યાના ગોસાઈગંજ વિસ્તારમાં આવેલા બેલારિખન ગામમાં હિંદુઓએ પોતાની જમીન મુસ્લિમોને કબ્રસ્તાન માટે દાનમાં આપી છે. આ શરૂઆત ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઈન્દ્રપ્રતાપ તિવારીએ કરાવી...

એશિયા પેસિફિકના પંચાવન દેશોએ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદમાં બે વર્ષના અસ્થાયી સભ્યપદ માટે સર્વસંમતિથી ભારતને સમર્થન આપ્યું છે. ભારત માટે આ વ્યૂહાત્મક રીતે જીત છે. ઉપરાંત ભારતની વિશ્વમંચ પર વધતી જતી શાખ દર્શાવે છે. ભારતની વ્યૂહાત્મક રજૂઆત એવી...



to the free, weekly Gujarat Samachar email newsletter