
દુનિયામાં લોકોએ પોતાના જીવનમાં વિવિધ પ્રકારના લક્ષ્ય નક્કી કર્યા હોય છે. દરેકને જીવનમાં સફળ થવાની ઈચ્છા હોય છે અને તેમાં પણ ચૂંટણીની વાત આવે ત્યારે તો...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
દુનિયામાં લોકોએ પોતાના જીવનમાં વિવિધ પ્રકારના લક્ષ્ય નક્કી કર્યા હોય છે. દરેકને જીવનમાં સફળ થવાની ઈચ્છા હોય છે અને તેમાં પણ ચૂંટણીની વાત આવે ત્યારે તો...
લોકસભા ચૂંટણી જંગના બે મુખ્ય પ્રતિસ્પર્ધી શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે તેમના ભાવિ આયોજનની રૂપરેખા દર્શાવતા ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા છે. રાષ્ટ્ર હિત સાથે સંકળાયેલા કેટલાક મુદ્દે બન્નેના દૃષ્ટિકોણમાં આસમાન-જમીનનું અંતર જોવા મળે છે. જેમ કે...
• દેશી બોફોર્સ ‘ધનુષ’ ભારતીય સૈન્યમાં સામેલ• કાશ્મીરમાં અલગતાવાદીઓની સુરક્ષા પાછી ખેંચાઈ• કરમવીરસિંહને નેવી ચીફ બનાવવા સામે અરજી• ‘કલમ ૩૭૦ નાબૂદ તો દેશમાં આગ’ • પાકિસ્તાને ભારત માટે હવાઈ માર્ગ ખોલ્યો• જૈશે મોહમ્મદના સઈદ હિલાલ અંદ્રાબીની ધરપકડ •...
કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયાના કસ્ટોડિયન (સીઇપીઆઇ) પાસે રહેલા વિપ્રો કંપનીના રૂ. ૧,૧૦૦ કરોડ કરતાં વધુ મૂલ્યના શેરનું વેચાણ કરી દીધું છે. આ પ્રકારનું એનિમી પ્રોપર્ટીનું પ્રથમ વાર સરકારે વેચાણ કરાયું છે. આ ૪.૪ કરોડ...
પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ કુરેશીએ રવિવારે દાવો કર્યો હતો કે, ૧૬થી ૨૦ એપ્રિલ વચ્ચે ભારત પાકિસ્તાન પર વધુ એક હુમલાની યોજના બનાવી રહ્યું છે. કુરેશીએ કહ્યું હતું કે, આ હુમલાનો યોગ્ય ઠેરવવા ભારત કોઈ ઘટનાને અંજામ આપી શકે છે. તેમના પહેલા પાકિસ્તાનના...
વીવીઆઈપી હેલિકોપ્ટર કેસની પૂછપરછમાં કોઈના નામ આપ્યા ન હોવાનું નિવેદન આરોપી મિશેલે પાંચમીએ કોર્ટમાં કર્યું હતું. તપાસ એજન્સી ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેણે ટૂંકા નામ જણાવ્યા હતા, પરંતુ મિશેલે એ વાત અસત્ય હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો....
યુએઈ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુોએઈનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલથી નવાજવામાં આવશે. યુનાઇટેડ આરબ અમીરેટ્સનાં પ્રિન્સ ક્રાઉન મોહમ્મદ...
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનું એકેય એફ-૧૬ વિમાન તોડી પાડ્યું નથી. અમેરિકા અને પાકિસ્તાનના આ દાવાને ભારતે ખોટા પાડ્યા છે. ઇન્ડિયન એરફોર્સે નક્કર પુરાવા સાથે જાહેર કર્યું છે કેે પાકિસ્તાનના એરફોર્સે ૨૭ ફેબ્રુઆરીએ એફ-૧૬નો ઉપયોગ કર્યો હતો અને તેણે...
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં મંગળવારે નક્સલીઓએ દંતેવાડામાં એલઈડી બ્લાસ્ટ કર્યો હતો. નક્સલીઓના નિશાને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભીમા...
આપણે મંદિરે જઈએ ત્યારે ચંપલ બહાર કાઢીને અંદર પ્રવેશવાની પરંપરા છે એ તો સહુ જાણે છે, પણ તામિલનાડુના આ ગામમાં ધર્મસ્થાન તો શું ગામમાં પ્રવેશતાં પણ જૂતાં-ચપ્પલ...