કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

બ્રિટિશ નાગરિકો સાથે બળજબરીથી કરાતાં લગ્નના કિસ્સાઓમાં ૧૧૦ લગ્ન સાથે ભારત ત્રીજા ક્રમે છે. યુકે સરકારના તાજા આંકડા અનુસાર આવા કિસ્સાઓમાં સૌથી વધુ ૭૬૯ લગ્ન...

નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ જાહેર...

લોકસભાની ચૂંટણીમાં સફળતાના પગલે સરકાર બનાવ્યા પછી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતમાં વડા પ્રધાન મોદી સૌપ્રથમ માલદિવ્સની મુલાકાતે જાય તેવી શક્યતા હોવાનું રાજદ્વારી...

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી મેએ પ્રધાનોને વિભાગની વહેંચણી કરી. અમિત શાહને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની...

લોકસભા ચૂંટણીમાં કેસરિયા લહેરમાં ભલે કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા હોય, પરંતુ દક્ષિણમાં તેનો દેખાવ સુધર્યો છે. કોંગ્રેસે અહીં ૩૪ બેઠકો પર વિજય મેળવ્યો છે,...

મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા રોબર્ટ વાડરાની ૩૦મીએ ૧૨મી વખત પૂછપરછ કરવામાં આવી છે. કોંગ્રેસના મહામંત્રી વાડરા ૩૦મીએ ઈડીની ઓફિસમાં હાજર રહ્યા હતા. ઈડી...

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી ૩૦મી મેએ સાંજે સાત કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના શપથ લીધા છે. આ સાથે જ પ્રધાનમંડળના...



to the free, weekly Gujarat Samachar email newsletter