ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૨ વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસુ આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે ૧૯ જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં...
		કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...
		જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૨ વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસુ આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે ૧૯ જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં...

તૃણમૂલ (કોં)ના નોવાપરા સીટના વિધાનસભ્ય સુનિલ સિંહ દિલ્હીમાં ૧૨ નગરસેવક સાથે સોમવારે ભાજપી કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોયની હાજરીમાં ભાજપમાં જોડાતાં તૃણમૂલને...

બિહારમાં મગજના તાવનો વાવર કાળ બનીને ત્રાટક્યો છે. સ્થાનિક ભાષામાં ‘ચમકી તાવ’ તરીકે ઓળખાતી આ બીમારી એક પખવાડિયામાં જ ૧૨૫થી વધુ બાળ-જિંદગી ભરખી ગઇ છે, પણ...

ભારતની કેટલીક ગરીબ કોમ્યુનિટીઓમાંથી આવેલાં બાળકોએ લેસ્ટર માર્કેટમાં ઘરવિહોણા લોકોને ભોજન આપતી ચેરિટી મિડલેન્ડ્સ લંગર સેવા સોસાયટી (MLSS)ના સ્વયંસેવકોને...

ભારતના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ વિપ્રો ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અઝિમ પ્રેમજીએ ૫૩ વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી...

ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળના સભ્યોને અધિકારીઓ સમક્ષ ઉદાહરણ સ્થાપિત કરવા સવારે સમયસર કચેરીમાં પહોંચવા અને ઘેરથી કામ નહીં કરવાની સૂચના આપી છે. કેન્દ્રીય કેબિનેટની પહેલીથી બેઠકમાં વડા પ્રધાન મોદીએ તેમના પ્રધાનોને સવારે ૯.૩૦ કલાકે...
બજાર નિયમનકર્તા એજન્સી સેબીએ ૧૪મીએ એનડીટીવીના પ્રમોટર્સ પ્રનોય રોય અને રાધિકા રોય પર આગામી બે વર્ષ સુધી સિક્યુરિટી બજારમાં ભાગ લેવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં આ સમયગાળા દરમિયાન પ્રનોય અને રાધિકા એનડીટીવીમાં મેનેજમેનેટ હોદ્દો પણ નહીં સંભાળી...
૧૭મી લોકસભામાં ભાજપના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ નેતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હશે. રાજનાથ મોદીના પહેલા કાર્યકાળમાં પણ લોકસભામાં ભાજપના નાયબ નેતા હતા. જ્યારે રાજ્યસભામાં અરુણ જેટલીના સ્થાને થાવરચંદ ગેહલોતને ગૃહના નેતા નિયુક્ત કર્યાં...

ઉત્તર પ્રદેશનાં રાયબરેલીથી સતત ૨૦૦૪થી ચૂંટણી જીતતા આવતા યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી તેમનાં સંસદીય મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતે ગયા હતા. તેમણે યુપીમાં...