
ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે....
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે....
એર ઈન્ડિયાની ચેક-ઇન સિસ્ટમનાં સોફ્ટવેરમાં ૨૭મીએ સવારે ૩.૩૦ વાગ્યાથી પાંચ કલાક સુધી ખામી સર્જાઈ હતી જેને કારણે દેશ વિદેશની ૧૫૫ ફ્લાઇટ્સ વિલંબમાં મુકાઈ હતી....
કાશ્મીર ખીણના લદ્દાખ ક્ષેત્ર સાથે સાંકળતા ૪૩૪ કિમી લાંબા શ્રીનગર-લેહ નેશનલ હાઇવે જોજીલા પાસ વાહનવ્યવહાર માટે ફરી ખૂલી ગયો છે. ફોતુલા પાસ પછી દેશમાં સૌથી ઊંચાઈએ આવેલો આ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હાઇવે ભારે હિમવર્ષા પછી ડિસેમ્બરમાં બંધ કરી...
સીબીઆઈએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમનાં પત્ની આરતી સિંઘલ વિરુદ્ધ લોન પેટે રૂ. ૨,૩૪૮ કરોડની છેતરપિંડી મામલે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે. સંજય સિંઘલની પત્ની આરતી આ કંપનીની વાઈસ ચેરમેન છે. તાજેતરમાં તેમના વિરુદ્ધ એલઓસી...
સુપ્રીમ કોર્ટે ૨૫મીએ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ફિક્સરો દ્વારા યૌન ઉત્પીડનના કેસમાં ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના આરોપની તપાસ કરવા પૂર્વ...
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ૨૬મીએ નિર્દેશ આપ્યા હતા કે માહિતી અધિકાર (આરટીઆઇ) કાયદા હેઠળ જો બેંકોને મુક્તિ મળી ન હોય તો આ કાયદા હેઠળ તેમના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સાથે સંકળાયેલી માહિતી આપવામાં આવે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતા...
રાફેલ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચોકીદાર ચોર હૈ’ કહેવાના અવમાનના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે...
અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલની તેમજ એસજીવીપી અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા...
સેશન્સ કોર્ટમાં સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં મંગળવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદ અને માત્ર રૂ. એક લાખનો દંડ ફટકાર્યો...
૨૦૦૨માં ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં સામૂહિક દુષ્કર્મનો શિકાર બનેલી અને વિચરતું જીવન જીવતી બિલ્કીસ બાનોને રૂ. ૫૦ લાખ વળતર, નોકરી, મકાન આપવાનો આદેશ કર્યા...