મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે વડોદરામાં ભણેલી નિકીતા પોરવાલ

સૌંદર્ય અને પ્રતિભાના સંગમ સમાન મિસ વર્લ્ડ 2026 બ્યૂટી કોન્ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે સ્પર્ધા વિયેતનામના મનોહર સ્થળો પર યોજાઇ રહી છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉજ્જૈનની વતની અને વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલી...

યશોદા અને કૃષ્ણ રાજા રવિ વર્માના પેઇન્ટીંગે ઇતિહાસ રચ્યો

પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...

રવિવાર ૧૪ જુલાઈએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઈનલ મેચ અગાઉ વિશ્વકપમાંથી બહાર થઈ ચુકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમના...

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇના અધિકારીઓએ ૧૧મીએ સુપ્રીમ કોર્ટના વકીલ ઇન્દિરા જયસિંહ અને તેમના પતિ આનંદ ગ્રોવરના ઠેકાણે દરોડા પાડ્યા હતા. ન્યૂઝ એજન્સી પ્રમાણએ, આ કાર્યવાહી વિદેશી વિનિમય અધિનિયમ ૨૦૧૦ના ઉલ્લંઘનના મામલામાં કરવામાં આવી છે. તપાસ એજન્સીએ...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની રૂ. ૨૪ કરોડની મિલકત કબજે કરવામાં આવી છે. ત્રણે મિલકત દુબઇમાં આવેલી છે અને તેની ઉપર ઇડીની નજર હતી. આ મિલતોનું મૂલ્ય રૂ. ૨૪ કરોડ થવા જાય છે. રૂ. ૧૩૦૦૦...

હાલમાં જ અલ-કાયદાના ચીફ અલ જવાહિરીએ કાશ્મીર મામલે ભારતીય સેના અને ભારત સરકારને વીડિયો જાહેર કરી ધમકી આપી હતી. જવાહિરીની આ ધમકીનો વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, આવી ધમકીઓ તો અમે સાંભળતા આવ્યા છીએ, મને...

જેલમાં રહેલી મીડિયા માંધાતા ઇન્દ્રાણી મુખરજી આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ૧૧મીએ તાજની સાક્ષી બની ગઈ છે. આ કેસમાં કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ આરોપીઓ છે. આ કેસમાંથી ચોથી જુલાઈએ મુક્તિ મેળવનાર મુખરજી ખાસ જજ અરુણ ભારદ્વાજ...

જેટ એરવેઝના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઇ કોર્ટમાંથી શરતી પરવાનગી મળી છે એમ કહી શકાય. ગોયલ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી...

દેશની સૌથી સફળ અને નફાકારક એર લાઇન્સ ઇન્ડિગોના બે પ્રમોટર્સ રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયા વચ્ચેના મતભેદે ચરમસીમા વટાવી છે. પ્રમોટર રાકેશ ગંગવાલે સહપ્રમોટર...

દેશના ૬ રાજકીય પક્ષોને બે વર્ષમાં રૂ. ૧૦૫૯.૨૫ કરોડ દાનમાં મળ્યાના અહેવાલ છે. તેમાંથી રૂ. ૯૮૫.૧૮ કરોડ એટલે કે ૯૩ ટકા તો કોર્પોરેટ જૂથો અને ઉદ્યોગપતિઓએ આપ્યા છે. આ માહિતી એડીઆરના રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં પક્ષોના ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના...

આર્થિક સર્વેક્ષણમાં સરકારે અનુમાન વ્યક્ત કર્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વિકાસદર ૭ ટકાથી ઉપર રહેશે. ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં વૃદ્ધિદરમાં આવેલા ઘટાડા બાદ અર્થતંત્ર માટે આ શુભ સંકેત છે. ગયા નાણાકીય વર્ષમાં વૃદ્ધિદર ૬.૮ ટકા થઈ ગયો હતો. જે છેલ્લા...

મધ્ય પ્રદેશના બેટ કાંડનો વિવાદ શમ્યો નથી ત્યાં મુંબઈ-ગોવા હાઇવે પર વધારે પડતાં ખાડા હોવાથી રોષે ભરાયેલા સ્વાભિમાન પક્ષના વિધાનસભ્ય નિતેશ રાણે અને પક્ષના કાર્યકર્તાઓએ ડેપ્યુટી એન્જિનિયરને ધમકી આપીને એના પર કાદવ ફેંક્યો હતો. એ પછી એને પુલ પર બાંધી...



to the free, weekly Gujarat Samachar email newsletter