કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

ભારતીય બેન્કોની આશરે ૯,૦૦૦ કરોડ રૂપિયાની લોન્સની ચુકવણી કર્યા વિના બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાની હાલત બ્રિટનમાં પણ કફોડી બની છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય...

ભારતના આર્થિક પાટનગરમાં વસતી ૨૩ વર્ષની કેપ્ટન આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)માં એટલાન્ટિક મહાસાગર પાર કરીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ...

સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે (૨૫મી મેએ) સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઇની દુકાનના એસીમાં બ્લાસ્ટથી...

ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું...

રવિવારે સાત તબક્કામાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સરેરાશ ૬૭.૧૧ ટકા મતદાન થયું છે. જે અત્યાર સુધીની તમામ લોકસભા ચૂંટણીઓમાં સૌથી વધુ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં...

નરેન્દ્ર મોદીની બાયોપિકના પોસ્ટરમાં ટેગલાઇન છેઃ ‘આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા’. મોદીનું જીવનકથન રજૂ કરતી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર...

• તામિલનાડુમાં શ્રીલંકા બ્લાસ્ટ મુદ્દે ૧૦ સ્થળે દરોડા• મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર ભયમાં• ચીન દ્વારા બ્રહ્મપુત્રના જળપ્રવાહની માહિતી યથાવત • ‘ઇંદિરા ગાંધીની જેમ અંગરક્ષકો મારી પણ હત્યા કરી શકે’• તેલંગાણામાં કેદીઓ ઘટતાં પાંચ વર્ષમાં ૧૭ જેલ...

જમ્મુ-કાશ્મીરમાં ૧૮મીએ બે અથડામણોમાં સલામતી દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યાં હતાં. તેમાં સૈન્યના શહીદ જવાન ઔરંગઝેબની હત્યામાં સામેલ આતંકીનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરના અવંતીપોરાના પંજગામ તલાશી અભિયાનમાં હિજબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકી માર્યાં ગયાં...

એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...



to the free, weekly Gujarat Samachar email newsletter