રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલે કહ્યું છે કે વર્ષ ૨૦૧૪ સુધી બેન્કો, સરકાર અને નિયામક સંસ્થાઓની નિષ્ફળતાના કારણે બેન્કોની એનપીએની મુશ્કેલી સર્જાઈ હતી. તેના કારણે બેન્કોના કેપિટલ બેઝમાં ઘટાડો થયો હતો. આ મુશ્કેલી સામે લડવા આરબીઆઇ કેટલાંક...
સૌંદર્ય અને પ્રતિભાના સંગમ સમાન મિસ વર્લ્ડ 2026 બ્યૂટી કોન્ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે સ્પર્ધા વિયેતનામના મનોહર સ્થળો પર યોજાઇ રહી છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉજ્જૈનની વતની અને વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલી...
પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલે કહ્યું છે કે વર્ષ ૨૦૧૪ સુધી બેન્કો, સરકાર અને નિયામક સંસ્થાઓની નિષ્ફળતાના કારણે બેન્કોની એનપીએની મુશ્કેલી સર્જાઈ હતી. તેના કારણે બેન્કોના કેપિટલ બેઝમાં ઘટાડો થયો હતો. આ મુશ્કેલી સામે લડવા આરબીઆઇ કેટલાંક...
અમિત શાહની આગેવાની વાળા ગૃહમંત્રાલયે અલગાવવાદીઓના અસર ચહેરાને ખુલ્લો પાડવાની એક યોજના તૈયાર કરી છે. કાશ્મીર ખીણ વિસ્તારમાં શાળાના બાળકો પાસે પથ્થરબાજી કરાવવા માટે પંકાયેલા અલગાવવાદીઓ તેમના બાળકોને વિદેશમાં ભણાવે છે. હુરિયત નેતાઓ સહિત કાશ્મીરના...
બિહારનાં નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલા બદનક્ષીના કેસમાં સાંસદ વિધાનસભ્યો માટેની પટણાની વિશેષ અદાલતે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં હતા. એક ચૂંટણી રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે...
રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડ્યા બાદ કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો યતાવત રહ્યો છે. રવિવારે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિલિંદ દેવરાએ કહ્યું કે તેઓ...
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફતી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ અમરનાથ યાત્રાની વ્યવસ્થાથી કાશ્મીરીઓના દૈનિક કામકાજ મુશ્કેલીમાં મુકાયા હોવાનો દાવો કર્યો હતો અને ગવર્નર સત્યપાલ...
બિરલા ગ્રૂપના મોભી બસંત કુમાર બિરલાનું ત્રીજી જુલાઇએ ૯૮ વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું છે. ભારતીય ઉદ્યોગજગતમાં સૌથી આદરણીય અને પ્રતિષ્ઠિત ગણાતા બિરલા વૃદ્ધાવસ્થાને લગતી બીમારીથી પીડાતા હતા.
સીબીઆઈ અને ઈડીએ લોન ડિફોલ્ટરો સામે સખત કાર્યવાહી કરી છે અને એના ભાગ રૂપે બીજીએ સીબીઆઈએ દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ ૧૮ શહેરોમાં ૫૦થી વધુ સ્થળે દરોડા પાડયા હતા.
કેરળના પેરમ્મડપમાં છોકરાઓના શેલ્ટર હોમમાં નિર્દેશક જ્યોર્જ ઉર્ફે જેરી (ઉં ૪૦)ની બાળકોના માતા-પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે. જ્યોર્જ ઉર્ફે જેરી પાદરી છે. તેના પર બાળકોએ શારીરિક શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. બાળકોના માતા-પિતાની ફરિયાદ...
હિલ્સા અને કેરુંગની સરહદે થઈને કૈલાશ માનસરોવરની યાત્રા માટે નીકળેલા સાત ભારતીય શ્રદ્ધાળુઓના ઓક્સિજનની કમીને કારણે આઠમીએ નિધન થયાં છે.
ભારતે સોમવારે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર જાહેર કરાયેલા રિપોર્ટ અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું, કાશ્મીરની સ્થિતિ પર આ રિપોર્ટ ખોટો અને દુર્ભાવના પર આધારિત છે.