પોતાની પત્નીને છોડીને જતાં રહેતા ૪૫ બિનનિવાસી ભારતીયોના પાસપોર્ટ કેન્દ્ર સરકારે ચોથીએ રદ કર્યાંનું જાહેર કર્યું છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ ચોથીએ કહ્યું હતું કે, આ બાબતે તપાસ કરી રહેલી ઇન્ટીગ્રેટેડ નોડલ એજન્સીએ એનઆરઆઈ લગ્નના...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
પોતાની પત્નીને છોડીને જતાં રહેતા ૪૫ બિનનિવાસી ભારતીયોના પાસપોર્ટ કેન્દ્ર સરકારે ચોથીએ રદ કર્યાંનું જાહેર કર્યું છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ ચોથીએ કહ્યું હતું કે, આ બાબતે તપાસ કરી રહેલી ઇન્ટીગ્રેટેડ નોડલ એજન્સીએ એનઆરઆઈ લગ્નના...
જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવાદી સંગઠન જમાત એ ઇસ્લામી પર કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષનો પ્રતિબંધ લદાયા બાદ છેલ્લા ૩ દિવસમાં સંગઠનના નેતાઓ સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલીએ જમાત એ ઇસ્લામી પર પ્રતિબંધ લાદ્યા પછી બીજીએ...
મહાત્મા ગાંધીની હત્યા સુધી લઈ જનાર કથિત મોટા ષડયંત્રની પુનઃ તપાસ કરવા ઈચ્છતી અરજીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફગાવી દીધી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં સુનાવણી કરવામાં આવતા એવું કહેવામાં આવ્યું કે અમારો આ કેસમાં અગાઉ આપવામાં આવેલો ચુકાદો યોગ્ય...
પાકિસ્તાન સૈન્યએ સોમવારે શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. સરહદી ગામડાઓમાં તોપમારો કર્યો હતો, ખાસ કરીને અખનૂર સેક્ટરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે ત્રણ કલાક સુધી આ ગોળીબાર ચાલ્યો હતો તેમ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.પહેલીએ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોથી અને પાંચમી માર્ચ ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે હતા. મેટ્રોનાં પ્રથમ ચરણનું ઉદ્ધાટન સહિતનાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રાત્રીરોકાણ...
માદરે વતન ગુજરાતના બે દિવસના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભાવિ યોજનાઓનો શિલાન્યાસ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મવિશ્વાસભેર...
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાતા હજારો હવાઈ મુસાફરો અટકવાઈ ગયા હતા. વિવિધ એરલાઈન્સે ફ્લાઈટ રદ્ કરવી પડી હતી. કેટલીક એરલાઈન્સે ફ્લાઈટ અટકાવી...
વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...
તે દિવસ હતો બુધવાર, ૨૭ ફેબ્રુઆરી... સવારનો સમય હતો. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં આવેલા ભીંભર જિલ્લાના રુહાન ગામમાં રહેતો મોહમ્મદ રઝાક પોતાના...