મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે વડોદરામાં ભણેલી નિકીતા પોરવાલ

સૌંદર્ય અને પ્રતિભાના સંગમ સમાન મિસ વર્લ્ડ 2026 બ્યૂટી કોન્ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે સ્પર્ધા વિયેતનામના મનોહર સ્થળો પર યોજાઇ રહી છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉજ્જૈનની વતની અને વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલી...

યશોદા અને કૃષ્ણ રાજા રવિ વર્માના પેઇન્ટીંગે ઇતિહાસ રચ્યો

પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...

કેવડિયા કોલોનીમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને ચેતવ્યા હતા કે, દેશમાં અંગત સ્વાર્થ ખાતર વિભાજનકારી તત્ત્વો જાતિવાદને...

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારો પ્રવાસીઓ કેવડિયા કોલોની આવે છે. વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર નર્મદા ડેમ તેમજ સાતપુડા, વિધ્યાંચલની પહાડીઓનો નજારો...

એબીવીપીના ૬૪માં રાષ્ટ્રીય અધિવેશનના સમાપન પ્રસંગે ૨૯મીએ અમદાવાદ આવેલા ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ કહ્યું કે, વિદ્યાર્થી સંગઠનોએ સરકારની યોજનાઓ, કાર્યક્રમો...

પોતાના પરિવારના જ પુરુષ બાળકના જાતીય શોષણ બદલ દોષિત ઠરાવાયેલા ભારતીય પુરુષની બ્રિટિશ નાગરિકતા રદ કરી દેવાતા હવે તેને ભારત દેશનિકાલ કરી દેવાશે. કાનૂની કારણોસર RSD તરીકે ઓળખાવાતો આ પુરુષ ૧૯૯૭માં ભારતથી યુકે આવ્યો હતો અને ૨૦૦૪માં તેને બ્રિટિશ નાગરિકત્વ...

ભારતની રાષ્ટ્રીય પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૩,૫૦૦ કરોડ રુપિયાની છેતરપીંડી આચરવાના કૌભાંડનો મુખ્ય આરોપી નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો હોવાની...

તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન હિન્દીભાષી પટ્ટાના ત્રણ રાજ્યોમાં ભાજપને મોટું નુકસાન થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા...

આર્થિક રીતે પાયમાલ ગણાતા પાકિસ્તાનને દેશ ચલાવવા માટે અન્ય દેશ પાસેથી ઉછીના પૈસા લેવા પડે તેવી હાલત છે ત્યારે પાકિસ્તાનના વેપારીઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણ કરવા માટે ગુજરાત આવશે. વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯માં પાકિસ્તાનના રાજદ્વારીઓ આવશે તેવું હજી સત્તાવાર...

ગોવાના પાલોલિમ બીચની નજીક ૪૨ વર્ષની એક બ્રિટિશ મહિલા પર્યટક સાથે દુષ્કર્મની ઘટના બની છે. પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ નોંધી તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પ્રભુદેસાઈએ વીસમીએ જણાવ્યું કે આ ઘટના સવારે ૪.૩૦ વાગ્યે...

મહાનગરી મુંબઈમાં આવેલું જિન્હા હાઉસ હવે વિદેશ મંત્રાલયની સંપત્તિ બની જશે. વિદેશ મંત્રાલયે જિન્હા હાઉસનો કબજો લેવાની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આ પ્રકારના...

મહાદેશ્વરા હિલ સલૂરુ મઠના મહંત અને તેમના ત્રણ સહયોગીઓને પ્રસાદમાં ઝેર ભેળવી દીધાનાં આરોસર વીસમીએ ગિરફતાર કરાયા હતા. ૧૪મી ડિસેમ્બરે એક મંદિરના શિલાન્યાસ સમયે વહેંચાયેલો પ્રસાદ ખાધા બાદ ૧૫ લોકોનાં મોત થયાં હતાં. પોલીસની તપાસમાં જણાવ્યું હતું કે...



to the free, weekly Gujarat Samachar email newsletter