
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પડી રહેલા વરસાદના કારણે અફરા તફડીનો માહોલ છે. મુંબઈમાં વરસાદના કારણે લોકલ ટ્રેન પર બ્રેક લાગી છે. ટ્રેક પર ઘણી નવી ટ્રેનો...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પડી રહેલા વરસાદના કારણે અફરા તફડીનો માહોલ છે. મુંબઈમાં વરસાદના કારણે લોકલ ટ્રેન પર બ્રેક લાગી છે. ટ્રેક પર ઘણી નવી ટ્રેનો...
દિલ્હીના બુરાડીમાં સંતનગરમાં એક ઘરમાં પહેલી જુલાઈએ સવારે સાત મહિલાઓ સહિત ૧૧ મૃતદેહો મળ્યા હતા. ૧૦ જણાએ દોરડાથી લટકીને ફાંસી ખાધી હતી, તેમની આંખ અને મોઢા...
વિખ્યાત સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગે ઉત્તર ભારતના નોઇડામાં વિશ્વનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આશરે ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર...
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતી (NRG) કમિટીના ચેરમેનપદે અમદાવાદના દિગંત સોમપુરાની વરણી કરાઇ છે. રાજ્યના...
જોધપૂરના મારવાડ રાજઘરાનાના પૂર્વ રાજમાતા, જોધપૂરના પૂર્વ સાંસદ અને ગુજરાતના ધ્રાગંધ્રાના રાજકુમારી કૃષ્ણા કુમારીનું ૯૨ વર્ષની પાકટ વયે સોમવારે, બીજી જુલાઈ...
સંગીત, સમાજ અને સખાવતી સેવા તથા માનવતાવાદી કાર્યોનાં ક્ષેત્રે અનન્ય પ્રદાન આપવા બદલ ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટેરિયન ગ્રૂપ દ્વારા પ્રખ્યાત ભારતીય...
ભારતીય મૂળના ૨૮ વર્ષીય ફાઈનાન્સ કન્સલ્ટન્ટ સંજય નાકેરને લંડનમાં ૧૮ વર્ષની તરુણી પર બળાત્કાર કરવાના આરોપમાં આઠ વર્ષ જેલની સજા ફરમાવાઈ છે. તેણે બારમાં પોતાના...
યુકેમાં પ્રતિબંધિત કરાયેલી ગ્રેસ્બી સીરિન્જ ડ્રાઈવર ભારત, સાઉથ આફ્રિકા અને નેપાળમાં મોકલી અપાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સીરિન્જનો વપરાશ અસલામત હોવા વિશે...
ટાટા મોટર્સની સ્મોલ કાર નેનોની સફર કદાચ સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. જૂનમાં માત્ર એક નેનોનું ઉત્પાદન થયું છે જોકે, કંપનીનું કહેવું છે કે નેનોનું ઉત્પાદન...
કોમી એખલાસનું એક અનોખું ઉદાહરણ આપતાં ઉત્તર પ્રદેશનાં કાનપુરના એક મુસ્લિમ મહિલાએ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણને ઊર્દૂમાં લખીને ફરી એક વાર ગંગા-જમુના...