અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

બ્રિટનમાં રહેવા ઈચ્છતાં બ્રિટિશ બાળકોનાં પેરન્ટ્સને ઈમિગ્રન્ટ્સના યુકે સ્ટેટસને પૂરવાર કરવા માટે હોમ ઓફિસ દ્વારા ફરજિયાત ડીએનએ ટેસ્ટ કરાવવા પત્રો લખવામાં...

પેરિસ: વર્ષ ૨૦૧૭ના વિશ્વબેન્કના સુધારેલા આંકડા પ્રમાણે હવે ભારત વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતે ફ્રાન્સને સાતમા સ્થાને ધકેલી...

આઈપીસીની ધારા ૩૭૭ની અત્યાર સુધી જોરદાર તરફેણ કરી રહેલી કેન્દ્ર સરકારે અચાનક ગુલાંટ મારી દીધી છે. સરકારે ૧૧મી જુલાઈએ જણાવ્યું હતું કે, બે પુખ્ત સમલૈંગિકો વચ્ચે સંમતિથી થતા સમાગમને અપરાધ ઠેરવતી આઈપીસીની ધારા ૩૭૭ની યોગ્યતા પર સરકાર કોઈ વલણ નહીં...

સરકારે કરવેરા વિભાગો દ્વારા ટ્રિબ્યુનલ કે કોર્ટમાં અપીલ કરવા માટેની રકમની લઘુત્તમ મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયને પગલે કાનૂની કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે. એ જ પ્રમાણે કરવેરા વિભાગ કેસમાં રૂ. ૨૦ લાખના વેરાની સંડોવણી હશે તો...

 ભારતમાં ટૂરિઝમ ઉદ્યોગને વિકસાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીય પટેલ સમુદાયને અપીલ કરી હતી. તાજેતરમાં તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા...

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝ હોલીનેસ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક અલી કદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) એ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. રાજય...

અમેરિકાનાં કેન્સાસમાં હૈદરાબાદના ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સરથ કોપ્પુની એક રેસ્ટોરન્ટમાં આઠમીએ અજાણ્યા ગનમેન દ્વારા ગોળી મારી હત્યા કરાઈ હતી. હજુ ગયા...

બેંગલુરુની ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી (આઈઆઈટી-બી) આદિત્ય પાલીવાલને સર્ચ એન્જિન ગુગલે પોતાના આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ રિસર્ચ વિંગમાં કામ કરવા માટે ઓફર કરવા સાથે વાર્ષિક રૂ. ૧.૨ કરોડનું પેકેજ આપ્યું છે. ૨૨ વર્ષનો આદિત્ય...

જમ્મુ-કાશ્મીરમાં સેનાનાં ઓપરેશન ઓલઆઉટથી ફફડી ઊઠેલા આતંકવાદીઓએ હવે એકલદોકલ જવાનોને લક્ષ્યાંક બનાવવાનો પ્રારંભ કર્યો છે. ગયા મહિને સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ અને હત્યા કર્યા બાદ પાંચમીએ હિઝબુલના આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ જાવિદ...

નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ આરોપીઓ પવન, અક્ષય, વિનય, મુકેશની ફાંસીની સજા યથાવત્ રખાઈ છે. કોર્ટે અગાઉ ફાંસીની સજા ફરમાવી હતી તેવા ચાર આરોપીઓ પૈકી ૩ આરોપીઓએ સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી, જેને કોર્ટે સોમવારે...



to the free, weekly Gujarat Samachar email newsletter