
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (‘ઇસરો’)એ ૧૯ ડિસેમ્બરે સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૭એ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. જીએસએલવી-એફ૧૧...
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં એક ખેડૂતના પ્રયોગોની પ્રશંસા કરતા લખ્યું હતું કે એક એવી વ્યાપક માન્યતા છે કે જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થાય છે તેમ તેમ ખેતીનું મહત્ત્વ ઘટી જાય છે, પરંતુ ખરેખર એવું નથી. જો ખરેખર યોગ્ય ઢબે પ્રયોગો કરવામાં...
આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (‘ઇસરો’)એ ૧૯ ડિસેમ્બરે સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૭એ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. જીએસએલવી-એફ૧૧...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી સફાળા જાગેલા ભાજપે વધુ રાજકીય નુકસાન થતું અટકાવવા માટે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોની જેમ ખેડૂતોના દેવાં માફ...

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવાનાં જાહેરનામા પર હસ્તાક્ષર કરી દેતાં...

સંસદમાં શાસક-વિપક્ષ વચ્ચે રફાલ જેટના સોદા મુદ્દે ચાલતા હોબાળા વચ્ચે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બિલ ધ્વનિમતથી પસાર થયું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ...

માત્ર ચાર વર્ષની વયે જ મોબાઇલ એપ્લીકેશન ડેવેલપ કરનાર ૧૩ વર્ષનો એક ભારતીય એક સોફટવેર ડેવેલપમેન્ટ કંપનીનો માલીક પણ બની ગયો છે.કેરળના વિદ્યાર્થી આદિથ્યાન...

ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં...
પાકિસ્તાનમાં આવેલી ગુરુદ્વારાઓની યાત્રા કરનારા ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાની ખબરે બંને દેશોને ચિંતામાં મૂકી દીધા છે. ગયા મહિને કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ થયો હતો. પાકિસ્તાન હાઈકમિશને ભારતીય તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા...

લાસ વેગાસથી ડેટ્રોઇટ જતી સ્પિરિટ એરલાઇન્સની ફલાઇટમાં ઊંઘી રહેલી મહિલાની જાતીય સતામણી બદલ ૩૫ વર્ષીય ભારતીય આઇટી પ્રોફેશનલ પ્રભુ રામમૂર્તિને અમેરિકામાં ૯...

સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી વિદાય લેતાં અમેરિકાના પ્રતિનિધિ ભારતીય અમેરિકન નિક્કી હેલીએ ૧૩મીએ કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના વિચિત્ર સ્વભાવના કારણે મારે રાજીનામું...

અંધેરી પૂર્વના એમઆઈડીસીમાં આવેલી લેબર મિનિસ્ટરી હેઠળના એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની હોસ્પિટલ (ઈએસઆઈસી હોસ્પિટલ)માં મંગળવારે બપોરે ૪ વાગ્યે...