અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન અને તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની સ્થાપના કરવી એ જ વાજપેયીને સાચી શ્રદ્ધાંજલિનો શ્રેષ્ઠ માર્ગ છે. એક નિવેદનમાં...

પૂર્વ વડા પ્રધાન વાજપેયીનાં નિધન પર શોક વ્યક્ત કરતા અમેરિકાના વિદેશ પ્રધાન માઇકલ પોમ્પિઓએ જણાવ્યું હતું કે, વાજપેયીની દૂરંદેશીને કારણે આજે અમેરિકા અને ભારતના સંબંધોને લાભ થઈ રહ્યો છે. તેઓ સારી રીતે જાણતા હતા કે, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો...

પર્યટન નિષ્ણાતો અને ૨૦૦૦ લોકોના સર્વે અનુસાર વિશ્વના સૌથી રોમાન્ટિક ૨૦ સ્થળોમાં ફ્રેન્ચ રાજધાની પેરિસ પ્રથમ ક્રમે છે, જ્યારે દ્વિતીય અને તૃતીય ક્રમ સાન્તોરિની...

 ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નું કહેવું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપી ગતિથી વધી રહેલી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે, કારણ કે આર્થિક...

ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભાજપના સ્થાપક સભ્યોમાંના એક અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા લાંબા સમયથી બીમારીના કારણે પથારીવશ વાજપેયીને...

સમગ્ર બ્રિટિશ વસ્તીમાં બ્રિટશ એશિયનો સામાજિક દૃષ્ટિએ સૌથી વધુ રૂઢિચુસ્ત અને આશાવાદી હોવાનું એશિયન નેટવર્ક માટેના ComRes સર્વેમાં બહાર આવ્યું છે. બીબીસીના...

મૂળ ભારતીય બ્રિટિશ લેખક અને નોબેલ પારિતોષિક વિજેતા સર વિદ્યાધર સૂરજપ્રસાદ (વીએસ) નાઈપોલનું ૮૫ વર્ષની વયે તેમના લંડન ખાતેના નિવાસે શનિવાર, ૧૧ ઓગસ્ટે નિધન...

વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન બનવા જઈ રહેલા પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનને ભેટમાં બેટ મોકલાવ્યું છે. મોદીએ આ બેટ ઉચ્ચાયુક્ત અજય બસારિયાને હસ્તે પાકિસ્તાન મોકલાવ્યું છે. મોદીએ બેટમાં એક સંદેશ પણ લખ્યો છે. ખાસ વાત એ છે કે આ બેટમાં આખી ભારતીય...

છત્તીસગઢની રાજધાની રાયપુરથી ૩૫૦ કિ.મી. દૂર સુકમા જિલ્લાના ગોલ્લાપલ્લી અને કોંટા ગામ વચ્ચે આવેલા જંગલમાં સીઆરપીએફ અને નક્સલવાદીઓ વચ્ચે સોમવારે સર્જાયેલી ભીષણ અથડામણમાં ૧૫ નક્સલવાદી માર્યા ગયા હતા. ગોલ્લાપલ્લી અને કોંટા વચ્ચેનાં જંગલમાં ૨૦૦ જેટલા...

ઉત્તર કાશ્મીરના ગુરેજમાં સેનાના સર્ચ ઓપરેશનમાં મંગળવારે બે આતંકીઓ મરાયા હતા અને આતંકીઓના હુમલામાં મેજર કૌસ્તુભ રાણે, રાયફલમેન મનદીપસિંહ રાવત, રાયફલમેન હમીર સિંહ અને ગનમેન વિક્રમજીત સિંહ શહીદ થયા હતા. અગાઉ શોપિયાં જિલ્લાનાં કિલૂરા ગામમાં ચોથીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter