અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

યુરોપિયન દેશોના પ્રવાસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જર્મની પછી ૨૪ અને ૨૫ ઓગસ્ટે બ્રિટનની બે દિવસીય મુલાકાત લીધી હતી. આ દરમિયાન લંડનમાં ઈન્ડિયન ઓવરસીઝ...

માન્ચેસ્ટરમાં ભારતીય મૂળના પેથોલોજીસ્ટ ખાલીદ અહેમદ સામે પર કઢંગી રીતે પોસ્ટમોર્ટમ કરવાનો અને મોતનાં ખોટા કારણ દર્શાવવાનો આરોપ મુકાયો હતો. ખાલિદ વિરુદ્ધ...

બ્રિટનના બંદરે ઉભેલા ભારતીય જહાજ માલવિયા-૨૦ના ૪૩ વર્ષીય કેપ્ટન નિકેષ રસ્તોગી ૧૮ મહિના પછી ભારત જવા રવાના થયા છે. જહાજના સ્ટાફને પગાર તેમજ બંદરમાં જહાજ રાખવાના ભાડા સબંધી રકમ ભરવાની થતી હોવાથી મુદ્દો કાનુની રીતે ગુંચવાયેલો હતો. ભારત બહાર પુરવઠો...

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડાઓ અનુસાર ભારતીય નાગરિકોને અપાતા યુકે વિઝામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જૂન ૨૦૧૮ સુધીના વર્ષમાં ૫૫૦,૯૨૫ ભારતીયોને...

વિન્ડરશ સ્કેન્ડલથી પ્રભાવિત લોકોમાં ભારતીય સૌથી મોટા સમૂહના સ્વરુપમાં ત્રીજા ક્રમે છે. કોમનવેલ્થ દેશોની નાગરિકતા ધરાવતા લોકોને બ્રિટિશ નાગરિકત્વના અધિકારોથી ખોટી રીતે વંચિત રખાયા છે. ઈમિગ્રેશન સંબંધિત વિન્ડરશ કૌભાંડમાં લોકોને ખોટી રીતે કાનૂની...

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતનું ૨૨મીએ નિધન થયું છે. ૬૩ વર્ષની ઉંમરે તેમનું દિલ્હી સ્થિત હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે. કામત...

રાફેલ સોદા મુદ્દે કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ હવે આ વિવાદ કોંગ્રેસ અને બિઝનેસમેન અનિલ અંબાણીએ વચ્ચે વકરે તેમ લાગી રહ્યું છે. અનિલ અંબાણીએ અગાઉ આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને બે પત્ર પણ લખ્યા હતા. હવે તેમણે...

કેરળમાં સતત ૧૨ દિવસ ખાબકેલા ૯૨ ઇંચ વરસાદે વિનાશ વેર્યો છે, જોકે હવામાન ખાતાની આગાહી મુજબ ૨૧મીથી આગામી પાંચ દિવસ વરસાદ નહીં પડવાનો હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યના ૧૪માંથી ૧૧ જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. ઈડુક્કીમાં ઓગસ્ટમાં વરસાદે...

પાકિસ્તાન તહરિકે ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને ૧૮મી ઓગસ્ટે પાકિસ્તાનના ૨૨મા વડા પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં હતાં. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં...

એટલાન્ટામાં રહેતા અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામના વતની ૩૬ વર્ષીય અલ્પેશ પ્રજાપતિની ૧૪મી ઓગસ્ટે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અલ્પેશ...



to the free, weekly Gujarat Samachar email newsletter