મિસ વર્લ્ડ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે વડોદરામાં ભણેલી નિકીતા પોરવાલ

સૌંદર્ય અને પ્રતિભાના સંગમ સમાન મિસ વર્લ્ડ 2026 બ્યૂટી કોન્ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે સ્પર્ધા વિયેતનામના મનોહર સ્થળો પર યોજાઇ રહી છે, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉજ્જૈનની વતની અને વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલી...

યશોદા અને કૃષ્ણ રાજા રવિ વર્માના પેઇન્ટીંગે ઇતિહાસ રચ્યો

પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...

ભારતની બેન્કોમાંથી કરોડોની લોન લઈને તેની રકમ પરત કર્યા વિના જ વિદેશમાં ભાગી ગયેલા ૨૮ ભાગેડુ આર્થિક ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સરકારે ગંભીર પ્રયાસો શરૂ કર્યાં છે. કિંગફિશર એરલાઇન્સના માલિક અને શરાબના ઉત્પાદક વિજય માલ્યાને બ્રિટનમાંથી ભારત...

હિંદુઓના આરાધ્ય દેવ હનુમાનજીને પહેલાં જાતિ સાથે અને હવે ધર્મ સાથે જોડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત તરીકે...

ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઈને લંડન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટે લીલી ઝંડી આપી ત્યાર બાદ માલ્યાની કાનૂની ટીમે જણાવ્યું...

પ્રાઈસવોટરહાઉસ કૂપર્સ (PwC)ની આગાહી છે કે ૨૦૧૯માં બ્રેક્ઝિટ પછી યુકેનું અર્થતંત્ર ભારત અને ફ્રાન્સના અર્થતંત્રોથી પાછળ સાતમા ક્રમે ધકેલાશે. વિશ્વના મોટા અર્થતંત્રોમાં બ્રિટન અત્યારે પાંચમા ક્રમે છે, જો નો-ડીલ બ્રેક્ઝિટને ટાળી શકાય તો બ્રિટનના...

યુકેમાં બ્રેક્ઝિટ પછી ઈમિગ્રેશન નીતિ કેવી હશે તેનું વ્હાઈટ પેપર સરકારે જારી કર્યું છે, જેમાં બિન-ઈયુ દેશના કામદારોને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ કરાયો છે. આ...

નિષ્ણાત ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે નજીકના ભવિષ્યમાં ભારે ભૂકંપ આવવાની આશંકા છે અને તાજેતરના એક અભ્યાસના પગલે વિજ્ઞાનીઓએ આપેલી ચેતવણીએ જોર પકડ્યું...

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (‘ઇસરો’)એ ૧૯ ડિસેમ્બરે સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૭એ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. જીએસએલવી-એફ૧૧...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી સફાળા જાગેલા ભાજપે વધુ રાજકીય નુકસાન થતું અટકાવવા માટે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોની જેમ ખેડૂતોના દેવાં માફ...

 જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવાનાં જાહેરનામા પર હસ્તાક્ષર કરી દેતાં...

સંસદમાં શાસક-વિપક્ષ વચ્ચે રફાલ જેટના સોદા મુદ્દે ચાલતા હોબાળા વચ્ચે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બિલ ધ્વનિમતથી પસાર થયું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ...



to the free, weekly Gujarat Samachar email newsletter