
બ્રિટિશ એશિયનોએ વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓને બિરદાવવા માટે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા દર વર્ષે એશિયન એચીવર્સ એવોર્ડનું આયોજન કરાય છે....
અમેરિકાની ફેડરલ કોર્ટે ઓકલાહોમાના એડમન્ડમાં રહેતા 31 વર્ષના ભારતીય સાઇ કુમાર કુરરેમુલાને અનેક બાળકોના યૌન શોષણમાં દોષિત ઠરાવીને 35 વર્ષ કેદની સજા સંભળાવી છે. સાઇ કુમાર પર આરોપ છે કે તે સોશિયલ મીડિયા એપ મારફત પોતાની ઓળખ ટીનેજર તરીકે આપીને ટીનેજર...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
બ્રિટિશ એશિયનોએ વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓને બિરદાવવા માટે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા દર વર્ષે એશિયન એચીવર્સ એવોર્ડનું આયોજન કરાય છે....
વિશ્વના ૧૮૮ દેશની યાદીમાં રહેવા માટે સૌથી આરોગ્યપૂર્ણ સ્થળોમાં બ્રિટન પાંચમા ક્રમે રહ્યું છે, જ્યારે યુએસનો ક્રમ ૨૮મો છે અને ઝડપી આર્થિક વિકાસ હોવાં છતાં...
હાઉસ ઓફ લોર્ડ્સમાં નવનિયુક્ત ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદના પાઠના ઉપયોગથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના...
સરોગસી દ્વારા બાળક પ્રાપ્ત કરવા બ્રિટિશ દંપતી મિશેલ અને ક્રિસ ન્યૂમેને ગરીબ ભારતીય મહિલાને ૧૯,૦૦૦ પાઉન્ડ ચુકવ્યાં હતાં. જોકે, હવે તેઓ માત્ર ચાર મહિનાની...
ટોરી પાર્ટીના સાંસદ શૈલેશ વારાને રણજિતસિંહ બક્ષી સાથે સંયુક્તપણે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના નવા સહઅધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં...
યુકેના લોહાણાઓ વિશે એશિયન વોઈસમાં મારો લેખ તમારામાંથી ઘણાએ વાંચ્યો હશે, જેમાં લોહાણાઓના ભવ્ય ઈતિહાસ અને લંડનમાં તેમની ઉપસ્થિતિ તરફ દોરી જતી પશ્ચાદભૂને...
જમ્મુ અને કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) નજીક આવેલા ઉરી સેક્ટર સ્થિત ભારતીય સેનાની ૧૨મી બ્રિગેડનાં મુખ્ય મથક પર રવિવારે પરોઢિયે પાકિસ્તાન સમર્થિત...
મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા દૈનિક પૂજા અને આરતી, ગીત-સંગીત, નૃત્ય, ઢોલ-ત્રાસા અને જીવંત વિસર્જન સાથે ૨૬મો ગણેશોત્સવ ઉજવાયો હતો. ૧૦ દિવસની ભવ્ય ઉજવણીમાં...
શસ્ત્રોની દાણચોરીના આરોપમાં ૨૦૧૩માં પાંચ વર્ષની સજા કરાયેલા છ પૂર્વ બ્રિટિશ સૈનિકો- નિક ડૂન (એશિંગ્ટન), રે ટિન્ડાલ (ચેસ્ટર), પોલ ટાવર્સ (યોર્કશાયર), જ્હોન...
મોદી સરકારના પ્રધાનોએ સત્તામાં આવ્યા પછી પોતાની ઓફિસોમાં મોંઘા ડસ્ટબિન્સ મૂકાવવા સહિતના ફેરફારો કરવાનું પસંદ કર્યું છે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઓફિસમાં ખાસ ફેરફાર કર્યા નથી અને જે કર્યા છે તેમાં પર્યાવરણનું ધ્યાન રાખ્યું છે. મોદી...