અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

વર્ષ ૨૦૧૩ની ૨૧મી ફેબ્રુઆરીએ સાંજે હૈદરાબાદના દિલસુખનગર વિસ્તારમાં કોનાર્ક અને વેંકટાદિરી થિયેટરોની નજીક બે બોમ્બનો આઈઈડી દ્વારા વિસ્ફોટ કરાયો હતો. એ વિસ્ફોટોએ...

બ્રિટનની ભારતીય કોમ્યુનિટીઝના અમારા જેવાં ઘણા લોકોના દિલમાં કોર્નર શોપ્સનું વિશેષ સ્થાન રહેલું છે. સમગ્ર દેશમાં પથરાયેલા હજારો એશિયન પેરન્ટ્સની માફક મારા...

પ્રાચીન ભાષાઓનો અભ્યાસ કરતા કોઈએ પણ આવા તદ્દન અસ્પષ્ટ કે અજાણ્યા ક્ષેત્રમાં શા માટે જવું જોઈએ તેવાં પ્રશ્નોથી ટેવાઈ જવું જોઈએ. વ્યક્તિ-વ્યક્તિએ ઉત્તરો...

દર વખતે હું ઓક્સફર્ડમાં મારી નવી ટર્મનો આરંભ કરવા યુકેમાં પ્રવેશ કરું છું ત્યારે બોર્ડર ફોર્સના એજન્ટો નવાઈમાં ડૂબી જાય છે અને હું સંસ્કૃત ધર્મશાસ્ત્રમાં...

પ્રખ્યાત ગ્લોબલ ટીચર પ્રાઈઝની સ્પર્ધામાં પ્રથમ ૫૦ નામમાં ફીઝિક્સ વિષયની ભારતીય શિક્ષિકા કવિતા સંઘવીની પસંદગી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં તેઓ એક માત્ર...

યશવર્ધન કુમાર સિંહાએ યુકે ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે તેમણે કાર્યભાર સંભાળી લીધો હતો. અત્યાર સુધી...

ભારતીય બંધારણના આલેખક ડો. ભીમરાવ આંબેડકરની ૬૧મી પૂણ્યતિથિ નિમિત્તે લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૧૦ કિંગ હેન્રી’સ...

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકે વિડોડો તાજેતરમાં બે દિવસના ભારત પ્રવાસે હતા. તેમણે ૧૨મી ડિસેમ્બરે જણાવ્યું હતું કે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ, ટેકનિક...

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત-વાવાઝોડું વરદા સોમવારે બપોરે ચેન્નાઈના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ચક્રવાત વરદાના કારણે તામિલનાડુમાં તથા આંધ્રપ્રદેશમાં...

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું ૧૦મી ડિસેમ્બરે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું હતું. ૫૦ લોકોની ટીમ દ્વારા પાર પડાયેલું ઓપરેશન ૬ કલાક સુધી ચાલ્યું હતું. એઇમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વરાજ માટે ૪૦ વર્ષથી વધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter