પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

લંડનઃ વેમ્બલી સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારંભના આયોજકો UKWelcomesModiના પરફોર્મર્સ અને કળાકારોએ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરનને ડાઉનિંગ સ્ટ્રીટ જઈને ખાસ તૈયાર કરાયેલી ટિકિટ સાથે આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટિશ ઈન્ડિયન...

લંડનઃ વિશ્વભરમાં વસતાં ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ભારતીય સમુદાય જ નહીં, બ્રિટિશ પ્રજાજનો પણ થનગની રહ્યા છે. ૧૨થી ૧૪ નવેમ્બરના...

લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં...

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર...

છેલ્લા ૨૦ વર્ષથી નાસતોફરતો અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ઉર્ફે રાજેન્દ્ર સદાશિવ નિખાળજે ઇન્ડોનેશિયાના વિખ્યાત ટુરિસ્ટ આઇલેન્ડ બાલીમાં ઇન્ટરપોલના હાથે ઝડપાઇ...

ભારતની સર્વોચ્ચ અદાલતે એક સિમાચિહનરૂપ ચુકાદામાં ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિયુક્તિ કરતી બે દસકા જૂની પાંચ જજોની બનેલી કોલેજિયમ સિસ્ટમના સ્થાને નેશનલ...

૧૪ વર્ષના લાંબા વનવાસ પછી વતન પરત ફરી રહેલા ભગવાન શ્રીરામને વધાવવા દિપોત્સવી પર્વ ઉજવવામાં આવે છે. અને આ જ સપરમા પર્વે આપણને ૧૪ વર્ષના લાંબા સંઘર્ષ પછી...

ભારત અને જર્મનીએ મજબૂત દ્વિપક્ષીય સંબંધોની દિશામાં ઐતિહાસિક ડગલું માંડતા ૧૮ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ચાર દિવસના ભારત પ્રવાસે પહોંચેલા જર્મનીના...

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની સાથોસાથ તેમના ડ્રીમ પ્રોજેક્ટ...

ભારતના મહાન ક્રાંતિકારી અને ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ના સ્થાપક સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ છેલ્લા સાત દસકાથી રહસ્ય બની રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે...



to the free, weekly Gujarat Samachar email newsletter