પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને મુખ્ય પ્રધાન વચ્ચે સોમવારે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. મુખ્ય પ્રધાન નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આંદોલનના યુવા નેતા હાર્દિક...

છેલ્લા કેટલાક દિવસથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે બિહાર વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ બુધવારે જાહેર થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહાર...

પાટીદાર અનામત આંદોલન ગત સપ્તાહે હિંસા બાદ થોડા સમય માટે અટકી ગયું હતું અને હવે રાજ્યમાં જનજીવન થાળે પડતું ગયું છે. શાળા-કોલેજો, સરકારી ઓફિસો રાબેતા મુજબ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ધ યુરોપ ઈન્ડિયા ફોરમ (EIF) દ્વારા ૧૩ નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત...

પટેલ સમાજને અન્ય પછાત વર્ગમાં અનામત આપવાની માગ સાથે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આંદોલને મંગળવારે મોડી રાત્રે રાજ્યભરમાં હિંસક વળાંક લીધો હતો. શહેરના...

અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે યોજાયેલી વિશાળ મહાક્રાંતિ રેલીમાં પાટીદાર સમાજે બુલંદ અવાજે અનામતની માગણી કરી છે. ગુજરાતભરમાંથી ઉમટી પડેલા પાંચેક...

પાકિસ્તાનની અવળચંડાઇ વધુ એક વખત ભારત-પાકિસ્તાન શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડે તેવી શક્યતા છે. ૨૩-૨૪ ઓગસ્ટે નવી દિલ્હીમાં બન્ને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર...

વિશ્વની બીજા નંબરની સૌથી મોટી કંપની ગૂગલના સીઇઓ તરીકે દક્ષિણ ભારતના ચેન્નઈમાં જન્મેલા સુંદર પિચાઈની વરણી કરવામાં આવી છે. ૧૧ વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા ૪૩...

ભારતમાં દેવી-દેવતાનો અવતાર બની બેઠેલા અનેક બાબા-સાધ્વીઓ લોકોની ધાર્મિક આસ્થાનો ગેરલાભ ઉઠાવીને તેમને ઉલ્લુ બનાવી રહ્યા છે. મુંબઇના રાધેમા પણ આવું જ એક વ્યક્તિત્વ...

જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરથી દસ કિલોમીટરના અંતરે નરસુ વિસ્તારમાં બુધવારે બીએસએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા જ્યારે ૧૦ જવાનને...



to the free, weekly Gujarat Samachar email newsletter