દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સાઉથ કોરિયા પ્રવાસ બન્ને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને એક નવીન ઊંચાઈએ લઈ ગયો છે. સોમવારે સાઉથ કોરિયા પહોંચેલા મોદીની...

ઉલાન-બાટોર (મોંગોલિયા)ઃ ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ચીનથી મોંગોલિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોંગોલિયાની આર્થિક ક્ષમતા અને માળખાકીય સુવિધાઓના...

બૈજિંગ, ઉલાન-બાટોર, સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તર અને પૂર્વીય દેશોનો છ દિવસનો પ્રવાસ ભારતના અર્થતંત્ર માટે બહુ ફળદ્રુપ સાબિત થાય તેવો આશાસ્પદ...

શિયાન, બૈજિંગ, શાંઘાઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ ઓળઘોળ થઇ ગયું છે. ત્રણ દિવસના ચીન પ્રવાસના પ્રારંભે ભારત અને ચીન વચ્ચે અનેકવિધ ક્ષેત્રોને...

‘ગુજરાત જેવો ચમત્કાર...’મોદી અને જિનપિંગ વચ્ચેની શિખર મંત્રણા બાદ એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે વડા પ્રધાન મોદીને પૂછયું હતું કે, તેમનાં નેતૃત્વમાં ગુજરાતમાં (વિકાસનો) ચમત્કાર કેવી રીતે થયો અને હવે તેઓ રાષ્ટ્રીયસ્તરે...

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને ગુજરાતના ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિમંડળ ચીનની છ દિવસની મુલાકાતે છે.

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી ત્રણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો છે. ચીન ઉપરાંત તેઓ મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. સમગ્ર દુનિયાની...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની...

અક્ષરધામ મંદિર ત્રાસવાદી હુમલા કેસમાં ૧૧ વર્ષ બાદ નિર્દોષ છૂટેલા અમદાવાદના મુફ્તી અબ્દુલ કયુમની કેફિયત એટલે ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ પુસ્તક.



to the free, weekly Gujarat Samachar email newsletter