
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને લોકડાઉનમાંથી બહાર કાઢવાના રોડમેપના આગામી તબક્કામાં આગળ વધવા ચાર પરીક્ષણો પરિપૂર્ણ થતા આગામી સપ્તાહ એટલે કે સોમવાર...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને લોકડાઉનમાંથી બહાર કાઢવાના રોડમેપના આગામી તબક્કામાં આગળ વધવા ચાર પરીક્ષણો પરિપૂર્ણ થતા આગામી સપ્તાહ એટલે કે સોમવાર...
મ્યાંમારમાં સૈન્યે શાસનધુરા સંભાળી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક તરફ હિંસક વિરોધ પ્રદર્શન દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યા છે તો બીજી તરફ,...
ટાટા ગ્રૂપના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણય પર ભારતની સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી છે. સુપ્રીમ કોર્ટે અબજો ડોલરના કોર્પોરેટ જૂથ ટાટા...
દેશમાં કોરોનાનો વાઇરસ દિન-પ્રતિદિન ઘાતક બની રહ્યો છે. રવિવારે વર્ષ ૨૦૨૧માં પહેલી વાર ૩૧૨ દર્દીઓએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યા હતા. આ પહેલાં ૨૫ ડિસેમ્બર...
સુએઝ કેનાલમાં એક સપ્તાહથી ફસાયેલા મહાકાય જહાજ ‘એવર ગિવન’ને કાઢવામાં સફળતા મળતાં જ ઐતિહાસિક કેનાલમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ ધીમે ધીમે હળવો થઈ રહ્યો છે....
સચીન વાઝેના એન્ટિલિયા પ્રકરણે મહારાષ્ટ્ર સરકારના પાયા હચમચાવી નાંખ્યા છે. એન્ટિલિયા કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ વધતો જાય છે ત્યાં બીજી તરફ રાજકીય કમઠાણ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના સુવર્ણ જયંતી સમારોહમાં ભાગ લઈને સ્વદેશ પરત ફર્યા તે સાથે જ ધર્માંધ કટ્ટરવાદીઓ હિન્દુ સમુદાય અને ધર્મસ્થાનોને...
સ્કોટલેન્ડ યાર્ડના એક્સ્ટ્રાડિશન યુનિટના અધિકારીઓએ લગભગ ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના જામનગરના અગ્રણી વકીલની હત્યાના આરોપસર ૪૧ વર્ષીય વોન્ટેડ અપરાધી જયેશ પટેલ...
અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયા નજીકથી મળેલી વિસ્ફોટકો ભરેલી કારની તપાસનો રેલો કોઇએ કલ્પના પણ નહીં કરી હોય તેવા છેડે જઇ પહોંચ્યો છે. કેસની તપાસ કરી...
ભારત સરકારે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન્સ (PM CARES) ફંડને મળેલા ભંડોળની માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ...