મહારાષ્ટ્રના એનસીપીનો એનડીએ સાથે જ રહેવા નિર્ણયઃ નાયબ મુખ્યમંત્રીપદે પહેલા મહિલા સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ...

વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનો રોડમેપ રજૂ કરતું બજેટ

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આઝાદી પછી તમામ પરંપરા તોડીને પહેલી વાર રવિવારે વર્ષ 2026-27નું સામાન્ય બજેટ રજૂ કરાયું હતું. 85 મિનિટનાં તેમનાં બજેટ ભાષણમાં આ વખતે પહેલીવાર દેશની સુરક્ષા અને સંરક્ષણ પર વધારે ફોકસ કરાયું હતું. બજેટમાં 2047...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં મંગળવારે પાંચમી વખત વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ૨૦ લાખ કરોડ રૂપિયાના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાત...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના મહામારી સામે લડવામાં લોકડાઉનને વધુ મહત્ત્વ આપ્યું છે અને આંશિક છૂટછાટો સાથે પહેલી જૂન સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત...

એક સમયે પોતાના દેશના આમ આદમીને કોવિડ-૧૯ના જીવલેણ પંજાથી બચાવવાના એકમાત્ર ઇરાદે લોકડાઉન લાગુ કરનારા રાષ્ટ્રો હવે આ જ આમ આદમીની રોજી-રોટીને નજરમાં રાખીને...

ઈન્ડિયન આર્મીમાં અતિ ઉજ્જવળ કારકિર્દી ધરાવતા મેજર જનરલ પ્રેમાંગ્શુ ચૌધરી (પ્રેમ)એ મે ડે, પહેલી મેના દિવસે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પુત્ર રાહુલ અને તેના પરિવાર...

વર્તમાન કોરોના મહામારીના સંજોગોમાં NHSની ૧૦માંથી ૯ નર્સ સામાન્યની સરખામણીએ વધુ તણાવયુક્ત અને ચિંતાતુર હોવાનું નર્સિંગ ટાઈમ્સના અભ્યાસમાં બહાર આવ્યું છે....

કોરોના લોકડાઉનના કારણે વિદેશમાં અટવાઇ પડેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા ગુરુવાર - સાતમી મેથી શરૂ થઇ છે. ગૃહ મંત્રાલયે સોમવારે જ આ અંગે જાહેરાત...

દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસને નજર સમક્ષ રાખીને ભારત સરકારે ૨૫ માર્ચથી દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી લંબાવ્યું...

કોરોના વાઈરસ મહામારીના કારણે સામાજિક અને ધાર્મિક તેમજ કાર્યક્રમોના આયોજનો પર બ્રેક વાગી ગઈ હોવાથી યુકેની વેડિંગ અને ઈવેન્ટ્સ ઈન્ડસ્ટ્રીને ભારે માર પડ્યો છે. લંડનસ્થિત વેડિંગ પ્લાનિંગ એપ બ્રાઈડબૂકનો અભ્યાસ કહે છે કે કોરોના વાઈરસના કારણે ૬૪ ટકા...

આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના અવસરે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા ડો. વિજય જૌલી દ્વારા કોરોના વાઈરસ મહામારી સંદર્ભે બિનનિવાસી ભારતીય અગ્રણીઓના ઐતિહાસિક...

યુકે આ સદીની સૌથી મોટી આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યું ત્યારે જંગમાં મોખરે રહેલા યુવાન ડોક્ટરો અસહાય, હતાશ અને વાઈરસ સામે અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે....



to the free, weekly Gujarat Samachar email newsletter