ન્યાય તોળાયો... જય હિન્દ

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...

પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

કોરોના વાઈરસના પ્રકોપના કારણે બુકિંગ્સને ભારે અસર થવાથી લો-કોસ્ટ યુરોપિયન એરલાઈનર ફ્લાયબીનું આખરે ચોથી માર્ચે પતન થયું છે. સંખ્યાબંધ ફ્લાઈટ્સ અચાનક રદ...

યુકેના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દેશમાં દેશમાં કોરોના વાઈરસનો ચેપ વધતો જ રહેશે. મૂળ ચીનમાંથી ઉદ્ભવેલા વાઈરસને અંકુશમાં...

જીવલેણ કોરોના વાઈરસની ઝપેટમાં આવેલા યુકેમાં ૩૮૨ કેસ નોંધાયા છે અને છ વ્યક્તિનું મોત થયું છે. વાઈરસના ફેલાવાના કારણે લોકોમાં ભારે ગભરાટ છવાઈ જવાની અસરરૂપે...

સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ ‘COVID-19’નો પ્રકોપ સતત વધી રહ્યો છે અને ૪,૨૯૯ મૃત્યુઆંક સાથે ૧૧૮,૨૦૦ જેટલા લોકોને તેનો ચેપ લાગ્યો છે. કોરોના વાઈરસવિરોધી...

કોરોના વાઈરસના આક્રમણ સામે કુલ ૬૦ મિલિયનની વસ્તી ધરાવતા સમગ્ર ઈટાલીમાં અભૂતપૂર્વ તાળાબંધી જાહેર કરી દેવાઈ છે. આ નિયંત્રણો સિસિલી અને સાર્ડિનીઆ ટાપુઓમાં...

વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે બ્રિટન પણ ઈટાલીની દિશામાં જ આગળ વધી રહ્યું છે અને ૧૫ દિવસમાં તેની હાલત ઈટાલી જેવી થશે અને તાળાબંધી જાહેર કરવી પડશે. યુકેમાં...

યુકેમાં હવે કોરોના વાઈરસના હળવાં લક્ષણો ધરાવતા પેશન્ટ્સને હોસ્પિટલમાં દાખલ કર્યા વિના કોમ્યુનિટીમાં જ રહેવા દેવાશે અને પોતાની મેળે જ ઘરમાં એકલા રહે તેવી...

સમગ્ર વિશ્વના ૯૫ દેશમાં કોરોના વાઈરસના કેસ ૪,૦૬૨ મૃત્યુઆંક સાથે ૧૧૫,૦૦૦ ને નજીક પહોંચવા સાથે વાઈરસના ગભરાટની અસર લંડનના માર્કેટ્સ પર પડી હતી જેના કારણે રોકાણકારોના ૧૫૦ બિલિયન પાઉન્ડનું ધોવાણ થયું હતું. ત્રણ સપ્તાહ અગાઉ વાઈરસ કટોકટીનો આરંભ થયો...

દેશવિદેશમાં વસતાં ભારતીયો મંગળવારે આનંદ-ઉલ્લાસભેર હોળી-ધુળેટીનું પર્વ ઉજવી રહ્યાા હતા ત્યારે ભાજપની નેતાગીરી માટે દિવાળી જેવા આનંદનો અવસર હતો. મધ્ય પ્રદેશમાં...

નાણા પ્રધાન નીતિનભાઈ પટેલે ૨૬મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ રૂ. ૨,૧૭,૨૮૭ કરોડનું રૂ. ૨૭૫ કરોડની પુરાંત દર્શાવતું કરવેરા વિનાનું બજેટ વિધાનસભામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter