દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

કોરોના વાઈરસના કટોકટીના આઘાત પછી યુરોપના સ્પેન, ઈટાલી અને ઓસ્ટ્રીયા સહિતના ઘણા દેશ કામે ચડવા તરફ આગળ વધ્યાં છે. બીજી તરફ, ફ્રાન્સે એક મહિનો લોકડાઉન લંબાવી...

એકવીસ દિવસથી લોકડાઉનમાં રહેલા ભારતમાં વધુ ૧૮ દિવસ માટે લોકડાઉન લંબાવાયું છે. કોરોના વાઇરસ મામલે ૨૬ દિવસમાં ચોથું રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર...

કેટલાક લોકો વિચિત્ર માનસિકતા ધરાવે છે. યુકેના રેલ, મેરિટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) વર્કર્સ યુનિયનના આસિસ્ટન્ટ વડા સ્ટિવ હેડલીએ કોરોના વાઈરસના ચેપગ્રસ્ત વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રોગથી મરી જશે તો હું પાર્ટી આપી ઉજવણી કરીશ તેવું વિવાદાસ્પદ વિધાન...

કાર્યકારી વડા પ્રધાન ડોમિનિક રાબે લોકડાઉન નિયંત્રણો વહેલા હળવાં નહિ થાય તેમ સ્પષ્ટ કર્યું છે. લંડનના મેયર સાદિક ખાને પણ જણાવ્યું હતું કે ‘યુકે લોકડાઉન ઉઠાવી લેવાની નજીક જણાતું નથી.’

માનવતાપૂર્ણ ચેષ્ટામાં મિસ ઈંગ્લેન્ડ ભાષા મુખરજીએ સૌંદર્યતાજ છોડીને સ્ટેથેસ્કોપ હાથમાં લીધું છે. બોસ્ટનની પિલગ્રીમ હોસ્પિટલના સાથીઓના સંદેશા મળવાની સાથે...

બ્રિટનમાં ઈસ્ટર સન્ડે કાળો દિવસ બની રહ્યો હતો. કોરોના વાઈરસના લીધે મૃત્યુઆંક ૧૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગયો હતો. અત્યાર સુધી યુએસ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન...

કોરોના વાઈરસ કટોકટીના લીધે યુકેમાં બધી જગ્યાએ સ્ટાફની અછત દેખાઈ રહી છે ત્યારે બ્રિટિશરો ક્વોરેન્ટાઈન પછી ટનબંધ કચરો, નકામા કપડાં સહિતનો વેસ્ટ શેરીઓમાં...

બ્રિટનમાં રહેતા ભારતીય ડોકટર્સ અને નર્સીસ માટે રાહતના સમાચાર આવ્યા છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે NHS વર્કફોર્સના પહેલી ઓક્ટોબર જેમના વિઝા રદ થતાં હોય...

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતમાં આ મામલે ગયા સપ્તાહ સુધી પરિસ્થિતિ કંઇક અંશે નિયંત્રણમાં જોવા મળતી હતી. જોકે વીતેલા સપ્તાહે...

ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પરત લાવવા યુકે દ્વારા પ્રથમ સાત ચાર્ટર ફ્લાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સ ૮થી ૧૨ એપ્રિલ દરમિયાન ગોવા, મુંબઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter