દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે રવિવારની રાત્રે રાષ્ટ્રજોગ ઐતિહાસિક અને મર્મભેદી ટેલિવિઝન સંબોધનમાં કોરોના વાઈરસ કટોકટી અને એકાંતવાસનો સામનો કરી રહી રહેલી બ્રિટિશરોની...

સમગ્ર વિશ્વમાં ૧,૪૩૨,૯૮૪થી વધુ ચેપગ્રસ્તો અને ૮૨,૧૩૧થી મૃત્યુઆંક સાથે કોરોના વાઈરસનો વિકરાળ પંજો પ્રસરતો જાય છે. આ સમયે યુકેમાં એક જ દિવસમાં ૮૫૪ લોકોના...

યુકેમાં કોરોના વાઈરસ રોગચાળાથી વાસ્તવિક મૃત્યુદર NHSના આંકડા કરતાં ૨૪ ટકા ઊંચો હોઈ શકે તેમ સત્તાવાર આંકડામાં જાણવા મળ્યું છે. ONSની નવી ડેટા સીરિઝમાં કોવિડ-૧૯ના...

બ્રિટનમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુ અને ચેપગ્રસ્તોની સંખ્યા નોંધપાત્રપણે વધતી જ જાય છે. જોકે, આ માટે ખુદ બ્રિટિશરો જવાબદાર છે. એક સર્વેમાં બહાર આવેલી...

કોરોના વાઈરસ મહામારીને પગલે બ્રિટિશ એરવેઝ દ્વારા ગેટવિકથી જતી અને આવતી તમામ ફ્લાઇટ બંધ કરી દેવાતા ૩૬,૦૦૦ કર્મચારીની નોકરી સામે જોખમ સર્જાયું છે. યુનાઇટેડ...

યુકેની ચેરિટી સંસ્થાઓની આવક રાતોરાત બંધ થઈ ગઈ છે. કોરોના વાઈરસની અસર ૨૦૦૮ની નાણાકીય કટોકટી કરતાં પણ ૧૦૦ ગણી ખરાબ પૂરવાર થઈ છે. સંસ્થાઓના વડાઓએ ૪૦ બિલિયન...

બ્રિટિશ ફર્મ નોવાસીટ (Novacyt) લાખો પાઉન્ડની કિંમતના કોરોના વાઈરસ ટેસ્ટિંગનું ઉત્પાદન કરી રહી છે અને વિદેશમાં તેનું વેચાણ કરી રહી છે કારણકે યુકેમાં તેનો...

પ્રિન્સ ચાર્લ્સે વીડિયો લિન્ક મારફત યુકેની પ્રથમ કોરોના વાઈરસ ફિલ્ડ હોસ્પિટલ NHS નાઈટિંગેલ હોસ્પિટલને ત્રીજી એપ્રિલ, શુક્રવારે ખુલ્લી મૂકી હતી. લશ્કરી...

બ્રિટનનો મૃત્યુઆંક ૮૬૪ છળીને ૩૬૦૫ના આંકડે પહોંચ્યો છે ત્યારે NHS નાઈટિંગેલમાંથી આવનારા હજારો કોરોનાગ્રસ્ત મૃતકોને રાખવા માટે ઈસ્ટ લંડનમાં ફૂટબોલની બે પીચના...

દેશની બેન્કો અને ધીરાણકારો બિઝનેસીસનું શોષણ કરી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે ચાન્સેલર રિશિ સુનાકે બીમાર બિઝનેસીસની સહાય કરવા નાણાકોથળી ફરી ખુલ્લી મૂકી છે...



to the free, weekly Gujarat Samachar email newsletter