દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

NHSના ફ્રન્ટલાઈન કર્મચારી સહિત ૨૦,૦૦૦થી વધુ હેલ્થકેર સ્ટાફે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખી યોગ્ય સુરક્ષાકારી સાધનોની માગણી કરી છે. આ પત્રમાં NHSના...

જીવલેણ કોવિડ-૧૯ મહામારીના કારણે યુકેમાં લોકડાઉન સાથે બિઝનેસીસ બંધ છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ યુકેના તમામ એમ્પ્લોયર્સ માટે ઓછામાં ઓછી ત્રણ મહિનાની મુદત માટે ખુલ્લી છે. આ હંગામી યોજના કોરોના વાઈરસથી જેમની...

કોરોના વાઈરસના કારણે જર્મનીમાં મૃત્યુદર અત્યાર સુધી ઘણો નીચો હતો પરંતુ, સતત બીજા દિવસે નવા ૧૪૯ મોતના કારણે સૌપ્રથમ વખત મૃત્યુદર ૦.૯ ટકાથી વધીને ૧ ટકાથી ઉપર ગયો છે, જે એક સપ્તાહ અગાઉ માત્ર ૦.૪ ટકા અને ૨૦ માર્ચે ૦.૨ ટકા હતો. જોકે, મોટા ભાગના યુરોપીય...

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના વાઇરસ મહામારીને પગલે આવનારા કેટલાક દિવસોમાં મૃત્યઆંક ગત સપ્તાહોની સરખામણીમાં બમણો થશે. સમગ્ર વિશ્વમાં...

કોરોનાગ્રસ્ત ઝાનડામ ક્રુઝ શિપને આખરે ગુરુવારે ફ્લોરિડાના ફોર્ટ લાઉડરડેલના પોર્ટ એવરગ્લેડ્ઝ ખાતે લાંગરવાની પરવાનગી અપાઈ હતી. કોરોનાગ્રસ્ત આ શિપમાં ૭૫ વર્ષીય...

કોરોના વાઇરસ મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં રઝળી પડેલા હજારો બ્રિટિશ નાગરિકોને બચાવી સ્વદેશ પરત લાવવા યુકે સરકારે ૭૫ મિલિયન પાઉન્ડના એરલિફ્ટ ઓપરેશનની જાહેરાત...

યુકેમાં કોરોના વાઈરસથી થતા મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાવા સાથે આશાનું એક કિરણ દેખાયું છે કે યુકેમાં રોગચાળાનું જોર ધીમું પડવાની શરૂઆત થઈ હોઈ શકે. નવા ૧૮૦ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧૪૦૮ અને ચેપગ્રસ્તોની સંખ્યા ૨૨,૧૪૧ થઈ હતી. ૨૮ માર્ચ...

યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોરોનાના ચેપ સાથે સેલ્ફ-આઈસોલેશનમાં છે ત્યારે બ્રિટિશ જનતાએ તેમની ગંભીર માંદગી અને ગેરહાજરીમાં વચગાળાના અથવા કાર્યકારી...

બ્રિટનમાં કોરોના વાઈરસની મહામારીના કારણે ૨૦૯ મોતના વધારા સાથે મૃતાંક ૧૨૨૮ અને ચેપગ્રસ્તોની સંખ્યા ૨૪૮૩ના વધારા સાથે ૧૯૫૨૨ના આંકડે પહોંચી છે ત્યારે કોના...

કોરોના વાઈરસનો પ્રસાર જાન્યુઆરીથી જ  શરૂ થયો હોય અને બ્રિટનની અડધોઅડધ વસ્તીને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના અને આશંકા ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજા અભ્યાસમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter