
મંદિરા બેદીના હસબન્ડ અને ફિલ્મ પ્રોડ્યૂસર રાજ કૌશલનું ૪૯ વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું છે.
નેશનલ એવોર્ડ જેટલાં જ મહત્ત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે. મુંબઇમાં તાજેતરમાં શાનદાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ 2025ની જાહેરાત કરાઇ હતી. વિજેતાઓની...
બોલિવૂડનાં લોકપ્રિય અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાથી તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર મૂક્યા હોવાના અહેવાલો હતા, જોકે દેઓલ પરિવારે આ વાત નકારી છે. ધર્મેન્દ્રને શ્વાસ લેવાની તકલીક...

મંદિરા બેદીના હસબન્ડ અને ફિલ્મ પ્રોડ્યૂસર રાજ કૌશલનું ૪૯ વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું છે.

એક સમયે ગુજરાતી ફિલ્મજગતમાં જેમના નામના સિક્કા પડતા હતા તેવા એવા ઉમદા કલાકાર અને ગુજરાતી ફિલ્મોના ‘પ્રાણ’ તરીકે ઓળખાતા અરવિંદ રાઠોડનું પહેલી જુલાઇના રોજ...

લગ્નના દોઢ દાયકા બાદ, આમિર ખાન અને કિરણ રાવે તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આમિર અને કિરણે શનિવારે એક ચોંકાવનારા સંયુક્ત નિવેદનમાં જાહેરાત...

ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવનાર દેશના બે પ્રતિષ્ઠિત પરિવારો ગાંધી અને બચ્ચન પરિવારમાં આવેલી ખટાશને લઈને આમ તો ઘણા દાવા કરવામાં...

જેકલીન ફર્નાન્ડિસની રિલેશનશિપને લઈને લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.

એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી ચૂકી છે. હાલમાં તેણે પતિ સાહિલ સહગલથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

એકટ્રેસ ઉવર્શી રૌતેલા પોતાની રોયલ લાઈફસ્ટાઈલને કારણે સોશયલ મીડિયામાં અવારનવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. તાજેતરમાં ઉર્વશીએ સદીના મહાનાયક મનોજ કુમારની પૌત્રી...

મિલ્ખા સિંહનો દેહ તો પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે, પણ તેમના જીવનકવન સાથે જોડાયેલી વાતો પૂરી થતી નથી. તેમના જીવન પરથી ૨૦૧૩માં ઓમપ્રકાશ મહેરાએ ‘ભાગ મિલ્ખા...

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની કેટલાંક વર્ષો પહેલાં અમેરિકામાં કિડનીની સર્જરી કરવામાં આવી હતી, જે તબીબે આ સર્જરી કરી હતી તેની પાસે ચેકઅપ કરાવવા રજનીકાંત...

બોલિવૂડ એકટર વિદ્યુત જામવાલે જાણીતી ટેલેન્ટ મેનેજમટ એજન્સી વન્ડર સ્ટ્રીટ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ સાઇન કર્યા છે.