
૬૭મા નેશનલ ફિલ્મ પુરસ્કાર એનાયત કરવા માટે સોમવારે દિલ્હીમાં સમારંભ યોજ્યો હતો.
ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોષીને પ્રસાર ભારતીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. પ્રસૂન જોષી ભારતીય સિનેમા જગતની જાણીતી વ્યક્તિ છે. તેમણે સિનેમાથી લઈને જાહેરાત જગત અને સાહિત્યના ક્ષેત્રોમાં અમીટ છાપ છોડી છે.
પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ સ્ટાર દિલજીત દોસાંઝ તેમની ઈન્ટરનેશનલ કોન્સર્ટને કારણે સતત ચર્ચામાં રહે છે. વિશ્વભરમાં ફેન ફોલોઇંગ ધરાવવતો આ કલાકાર વિશ્વમાં જ્યાં પરફોર્મ કરે ત્યાં લાખોની ભીડ એકત્ર થઈ જાય છે. કેનેડામાં વાનકુંવરમાં આયોજીત તેની...

૬૭મા નેશનલ ફિલ્મ પુરસ્કાર એનાયત કરવા માટે સોમવારે દિલ્હીમાં સમારંભ યોજ્યો હતો.

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ મની લોન્ડરરીંગ કેસની તપાસ સંદર્ભે આખરે ૨૦ ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) સમક્ષ હાજર થઈ છે.

ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ ડાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર અનુરોધ કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો...

રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી પછી હવે આ શોના એક વધુ કલાકારનું નિધન થયું છે. રામાયણમાં નિષાદ રાજાનું પાત્ર ભજવનાર...

અભિનેત્રી શર્લિન ચોપરાએ થોડાક સમય પહેલાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે સેકસ્યુઅલ હેરેસમેન્ટનો ગંભીર આરોપ મૂકતી પોલીસ ફરિયાદ કરી હતી. હવે આ પ્રકરણે...

દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત હશે જેઓ ૬૦થી વધુ વયના હશે.