
દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત હશે જેઓ ૬૦થી વધુ વયના હશે.
ફિલ્મ ‘કાંતારા’માં દર્શાવેલા દેવતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલા અભિનેતા રણવીર સિંહને કર્ણાટક હાઈ કોર્ટ તરફથી રાહત મળી છે.
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભરત કપૂરનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 80 વર્ષના ભરત કપૂર ત્રણેક દિવસથી અસ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ હતા.

દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત હશે જેઓ ૬૦થી વધુ વયના હશે.

બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીતસિંહે ૧૧ ઓક્ટોબરે તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેની સોશિયલ મીડિયા પોસ્ટે દરેકને આશ્ચર્યમાં મૂક્યા.

રામાયણ અને મહાભારત પર આધારિત અનેક ફિલ્મ્સની જાહેરાત કરવામાં આવી છે. જાણીતા ફિલ્મમેકર નિતેશ તિવારી પણ રામાયણના નવા વર્ઝનને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. જેને...

કોરોનાના પગલે આખી દુનિયાને ભલે મંદી નડી ગઇ હોય, પરંતુ દીપિકા પદુકોણના હાથમાં હાલ ઘણા પ્રોજેક્ટ છે.

બોલિવૂડના ફેમસ અને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કૈજાદ કાપડિયાનું હાર્ટફેલ થવાથી નિધન થયું છે.

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ૧૧ ઓક્ટોબરે તેમનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો. આ દિવસે તેને ફેન્સ અને બોલિવૂડના તમામ સ્ટાર્સે પણ શુભેચ્છાએ પાઠવી હતી. એવામાં...

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. હવે આર્યન ખાન વિશે કહેવાઇ રહ્યું છે કે જ્યારે તે નાર્કોટિક્સ...

તૃણમૂલ સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. બાળકને કારણે નુસરત પર સવાલો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક બાળકના પિતા અંગે...