
ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ ડાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર અનુરોધ કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો...
કરણ જોહરે બનાવેલી અને શાહરુખ ખાન, રાણી મુખર્જી, પ્રીતિ ઝિન્ટા તથા અભિષેક બચ્ચન સહિતના કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ પરથી વેબ સીરિઝ બનવાની છે.
બોલિવૂડની સુપરસ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં તેની પુત્રી રાહાના ભવિષ્ય અને કરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે સ્ટાર કિડ્સ મોટા થઈને ફિલ્મી દુનિયામાં જ નસીબ અજમાવે છે, પરંતુ આલિયા તેની દીકરીને અભિનય ક્ષેત્રે નહીં...

ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ ડાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર અનુરોધ કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો...

રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી પછી હવે આ શોના એક વધુ કલાકારનું નિધન થયું છે. રામાયણમાં નિષાદ રાજાનું પાત્ર ભજવનાર...

અભિનેત્રી શર્લિન ચોપરાએ થોડાક સમય પહેલાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે સેકસ્યુઅલ હેરેસમેન્ટનો ગંભીર આરોપ મૂકતી પોલીસ ફરિયાદ કરી હતી. હવે આ પ્રકરણે...

દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત હશે જેઓ ૬૦થી વધુ વયના હશે.

બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીતસિંહે ૧૧ ઓક્ટોબરે તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેની સોશિયલ મીડિયા પોસ્ટે દરેકને આશ્ચર્યમાં મૂક્યા.

રામાયણ અને મહાભારત પર આધારિત અનેક ફિલ્મ્સની જાહેરાત કરવામાં આવી છે. જાણીતા ફિલ્મમેકર નિતેશ તિવારી પણ રામાયણના નવા વર્ઝનને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. જેને...

કોરોનાના પગલે આખી દુનિયાને ભલે મંદી નડી ગઇ હોય, પરંતુ દીપિકા પદુકોણના હાથમાં હાલ ઘણા પ્રોજેક્ટ છે.