
ભાગેડુ ડાયમંડ ડીલર નિરવ મોદી વિશેની એક વેબસીરિઝ તૈયાર થઈ રહી છે. નિરવે પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે ૨ બિલિયન ડોલરનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે.
દેશ-વિદેશમાં ગુજરાતી અસ્મિતા, સંસ્કૃતિની મહેક ફેલાવતાં ગુજરાતી નાટ્ય રંગભૂમિ અને ફિલ્મ કલાજગતનાં લેડી અમિતાભ બચ્ચન એટલે પ્રતિમા ટી. ટી એટલે કે ત્રિવેદી. મૂળ જામનગરના બ્રાહ્મણ પરિવારનાં દીકરી પ્રતિમા ટી.નું બાળપણ મુંબઈમાં વીત્યું અને અહીંથી જ...
દિલ્હી હાઈકોર્ટે દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ કેસમાં કરિશ્મા કપૂરના સંતાનોને મોટી વચગાળાની રાહત આપી છે. અદાલતે સંજય કપૂરની ત્રીજી પત્ની અને કરિશ્માના સંતાનોની સાવકી માતા પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિઓની...

ભાગેડુ ડાયમંડ ડીલર નિરવ મોદી વિશેની એક વેબસીરિઝ તૈયાર થઈ રહી છે. નિરવે પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે ૨ બિલિયન ડોલરનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે.

મુંબઈ અને બોલિવૂડના બહુર્ચિચત ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં હવે નવા જ તથ્યો બહાર આવી રહ્યા છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલાં જ સુશાંતસિંહ...

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને આજથી ૨૪ વર્ષ પૂર્વે કહ્યું હતુંઃ ‘હું ઇચ્છું છું કે મારો દીકરો એકદમ ખરાબ બને... મારો દીકરો ડ્રગ્સ અને સેક્સને એન્જોય કરે...’...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઇથી ગોવા જતી ક્રૂઝ શિપ પર રેડ કરીને સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત આઠ જણાની ધરપકડ કરી છે. ક્રુઝ પર...

ટ્વિન્કલ ખન્ના તેના બિંદાસ નિવેદન માટે જાણીતી છે. તે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લીધે સતત ચર્ચામાં રહેતી હોય છે. એટલું જ નહીં, તે જાતે જ પોતાની ફિલ્મી...

હૃતિક રોશનની એક્સવાઇફ સુઝેન ખાન ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સીધી રીતે સંકળાયેલી ન હોય, પરંતુ તે પોતાના ગ્લેમરસ અંદાજ અને ફિટનેસને કારણે લોકોની નજરમાં જરૂર...

રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી વચ્ચે રિલેશનશિપની ચર્ચા છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે. જોકે, બંનેએ પોતાના સંબંધ અંગે ખુલીને ક્યારેય વાત કરી નથી પરંતુ તેમની...

સારા અલી ખાન આ દિવસોમાં કાશ્મીરની ટ્રિપ પર છે ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દરગાહમાં નમાઝ અદા કરવાથી લઈને ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરમાં...

રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતારથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ સુધી ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા લંડનમાં હાલ છે, અને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને તેની ગ્લેમરસ...

સ્વરસામ્રાજ્ઞી લતાજીનો ૨૮મી સપ્ટેમ્બરે ૯૨મો જન્મદિન હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે આ દિવસે લતાદીદીને ફોન કરીને જન્મદિનની શુભેચ્છા આપતા હોય છે....