‘ધ બીટલ્સ’ કેન્દ્રીત ફિલ્મમાં ફરહાન અખ્તર બનશે ભારતરત્ન પંડિત રવિ શંકર

ફરહાન અખ્તર હોલિવૂડમાં પોતાની ફિલ્મી શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે સેમ મેન્ડિસ દિગ્દર્શિત ‘ધ બીટલ્સઃ અ ફોર-ફિલ્મ સિનેમેટિક ઈવેન્ટ’માં મહાન સિતારવાદક અને સંગીતકાર ભારતરત્ન પંડિત રવિ શંકરની ભૂમિકા નિભાવશે.

સાત પેઢી યાદ રાખે તેવા હાલ કરશુંઃ રણવીર અને રોહિત શેટ્ટી ફરી ધમકી

લોરેન્સ બિશ્નોઇ ગેંગ બોલિવૂડ નિર્માતાઓ અને સ્ટાર્સ પાછળ હાથ ધોઇને પડી ગઇ હોય તેમ બિશ્નોઇ ગેંગના શાર્પ શૂટર હેરી બોક્સરે અભિનેતા રણવીર સિંહ અને નિર્માતા રોહિત શેટ્ટીને નિશાન બનાવતી નવી ઓડિયોક્લિપ બહાર પાડી છે. ગેંગસ્ટરે આવું રેકોર્ડિંગ ત્રીજી...

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું...

‘સિંઘમ‘, ‘ગોલમાલ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ સહિતની ફિલ્મોના જાણીતા સર્જક રોહિત શેટ્ટી પર ગોળીબારની ઘટનાએ મુંબઇ જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રમાં હલચલ મચાવી દીધી...

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે...

આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય...

વિશાલ જેઠવા, ઇશાન ખટ્ટર અને જાહન્વી કપૂરની ફિલ્મ ‘હોમ બાઉન્ડ’ 98મા ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી ઓફિશ્યલ એન્ટ્રી હતી. પરંતુ ફિલ્મ ઓસ્કારના ફાઇનલ નોમિનેશનમાં...

વિક્રાંત મેસ્સીની આગામી ફિલ્મ ‘વ્હાઈટ’માં જેનીફર લોપેઝનું એક સોંગ હોવાની શક્યતા છે. ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ માટે જેનીફરનો સંપર્ક કરાયો છે અને તેમની વાતચીત હાલ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે.

મુંબઇમાં અંધેરીના ઓશિવિરામાં એક રહેણાંક મકાન પર ગોળીબારની ઘટના સંદર્ભમાં શનિવારે અભિનેતા કમાલ રશીદ ખાનની ધરપકડ કરાઇ હતી. કેઆરકે તરીકે જાણીતો આ અભિનેતા અગાઉ પણ અનેક વખત વિવાદમાં સપડાયો છે.

અભિનેત્રી અને ‘કાંટા લગા...’ ગર્લ તરીકે જાણીતી શેફાલી જરીવાલાના નિધન બાદ તેના પતિ પરાગ ત્યાગીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. પરાગ ત્યાગીના જણાવ્યા અનુસાર,...

દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા ઓગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે અને હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા...

ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેમના એક નિવેદનને કારણે વિવાદોના કેન્દ્રમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું...



to the free, weekly Gujarat Samachar email newsletter