સોનમે સ્ટાફ માટે નોટિંગહિલમાં પાંચ ફ્લેટ ખરીદ્યાઃ પડોશીઓને વાંધો

એકટ્રેસ સોનમ કપૂર અને તેના પતિ આનંદે લંડનમાં માલેતુજારોના વિસ્તાર નોટિંગહિલમાં ભવ્યાતિભવ્ય મેન્શન ખરીદ્યા બાદ ફરી એક પ્રોપર્ટી ડીલ કરી હોવાના અહેવાલ છે. સોનમ-આનંદની બેલડીએ આ જ વિસ્તારમાં સ્ટાફ કવાર્ટર તરીકે ઉપયોગ કરવા પાંચ ફલેટસ ખરીદતાં આ બિલ્ડિંગમાં...

બોલિવૂડના સુવર્ણ યુગની યાદ તાજી કરાવતી તસવીર

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી હિન્દી સિનેમાનાં બે દિગ્ગજ અભિનેત્રીઓ આશા પારેખ અને સાયરા બાનુની એક સુંદર તસવીર વાયરલ થઈ રહી છે. 1960 અને 70ના દાયકાની આ સુપરસ્ટાર અભિનેત્રીઓ લાંબા સમય પછી એકસાથે જોવા મળતા ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી...

રશ્મિકા ફરી એક વખત ટોક્યોના વૈશ્વિક મંચ પર ફરી ચમકશે. રશ્મિકા 2024માં પહેલી વખત જાપાનના આ પ્રતિષ્ઠિત એવોર્ડના મંચ પર પહોંચી હતી. 2024માં ઇતિહાસ રચ્યા પછી,...

ફિલ્મ ઉદ્યોગના પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોષીને પ્રસાર ભારતીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. પ્રસૂન જોષી ભારતીય સિનેમા જગતની જાણીતી વ્યક્તિ છે. તેમણે સિનેમાથી...

પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ સ્ટાર દિલજીત દોસાંઝ તેમની ઈન્ટરનેશનલ કોન્સર્ટને કારણે સતત ચર્ચામાં રહે છે. વિશ્વભરમાં ફેન ફોલોઇંગ ધરાવવતો આ કલાકાર વિશ્વમાં...

ફિલ્મ ‘આશિકી’ની સફળતા સાથે જ રાતોરાત સ્ટાર બની ગયેલો રાહુલ રોય આજે જીવનમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. ડેબ્યૂ ફિલ્મની સુપરડુપર હીટ સફળતા બાદ ધારી...

કરણ જોહરે બનાવેલી અને શાહરુખ ખાન, રાણી મુખર્જી, પ્રીતિ ઝિન્ટા તથા અભિષેક બચ્ચન સહિતના કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ પરથી વેબ સીરિઝ બનવાની...

બોલિવૂડની સુપરસ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં તેની પુત્રી રાહાના ભવિષ્ય અને કરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે સ્ટાર કિડ્સ...

અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌત અને યુવા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વચ્ચે રોમાન્સની અટકળો એક યા બીજા સમયે ચાલતી રહી છે. 2024ની ચૂંટણી પછી બંને...

અભિનેત્રી નેહા ધૂપિયા પોતાની આગામી ફિલ્મ પર ‘બ્લૂ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મથી તે હોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મના મેકર્સે તેનો પહેલો લુક અને ટ્રેલર...

ફિલ્મ ‘કાંતારા’માં દર્શાવેલા દેવતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલા અભિનેતા રણવીર સિંહને કર્ણાટક હાઈ કોર્ટ તરફથી રાહત મળી છે. 

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભરત કપૂરનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 80 વર્ષના ભરત કપૂર ત્રણેક દિવસથી અસ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ હતા.



to the free, weekly Gujarat Samachar email newsletter