ગૌરાંગ વ્યાસઃ ગુજરાતી સંગીતના અવિનાશી સંગીતકાર સ્વરલોકમાં વિલિન

સંગીતની રસભરી મહેફિલને પોતાના મધુર સૂરોથી શણગારનાર સૂરીલા કસબી ગૌરાંગ વ્યાસ 87 વર્ષની વયે સ્વરલોકમાં વિલીન થયા છે. ‘હું અમદાવાદનો રિક્ષાવાળો...’ અને ‘સાંવરિયો રે મારો- સાંવરિયો...’થી લઈને ‘હું તો ગઈ તી મેળે...’ અને ‘દીકરી તો પારકી થાપણ...’ કહેવાય...

અક્ષય કુમારની ‘સમુક’નું શૂટિંગ લંડનમાં શરૂ

અભિનેતા અક્ષય કુમારે આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. એલિયનની રહસ્યમય દુનિયા આસપાસ વણાયેલી આ ફિલ્મ માટે અક્ષય કુમાર અને નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની જોડી ફરી એકવાર સાથે આવી છે. બન્નેની આ સાતમી ફિલ્મ...

બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે દીવના સમુદ્રકિનારે આવેલા પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. નિમરતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને મંદિરમાં પૂજન...

દક્ષિણ ભારતીય ફિલ્મોથી લઇને બોલિવૂડ સુધી રજનીકાંતના નામના સિક્કા પડે છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. પાંચ દાયકાથી તેઓ દર્શકોનું મનોરંજન કરી રહેલા રજનીકાંતે...

67 વર્ષની વયે પણ પોતાના અદભુત અવાજથી ચાહકોના દિલ પર રાજ કરી રહેલા પ્રખ્યાત ગાયક લકી અલી હાલમાં જ એક કોન્સર્ટ દરમિયાન ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.

પ્રિયંકા ચોપરા-જોનાસે મુંબઈમાં તેની પિતરાઈ બહેન મન્નારા સાથે વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈને વિઘ્નહર્તા ગણપતિના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પ્રિયંકાએ...

છેલ્લા લાંબા સમયથી પાન મસાલાની એડવર્ટ કરી રહેલા કિંગ ખાન શાહરુખ, અજય દેવન અને ટાઇગર શ્રોફ કાનૂની સકંજામાં સપડાયા છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન...

‘તમે મુસ્‍લિમ છો... અને ફિલ્‍મો માટે ગાઓ છો? આ તો બહુ મોટું પાપ છે. ખુદા તમને ક્‍યારેય માફ નહીં કરે.’ કહેવાય છે કે મક્કાની હજ યાત્રા દરમિયાન એક ધાર્મિક...

વિદ્યા બાલને આઠમી ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે ભારતીય હસ્તકળાની પરંપરા અને વસમૃદ્ધ કારીગરોની અદભૂત કળાને સલામ કરી છે. સાડીઓ પ્રત્યેના પોતાનાં પ્રેમ...

ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી...

ભારે વરસાદના કારણે ભયંકર પૂરની આફતનો ભોગ બનેલા અસમના પીડિતો માટે બોલિવૂડ કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાન દ્વારા રાહત અભિયાન શરૂ કરાયાના થોડા...

તમિલનાડુની રાજનીતિમાં અભિનેતા ધનુષની એન્ટ્રીની તેજ અટકળો થઈ રહી છે. મુખ્યમંત્રી વિજયના જ્યોતિષી રિકી રાધન પંડિત વેટ્રીવેલનો દાવો છે કે 2031ની ચૂંટણીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter