‘સ્ત્રી 2’ અને કાર્તિક આર્યનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

નેશનલ એવોર્ડ જેટલાં જ મહત્ત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે. મુંબઇમાં તાજેતરમાં શાનદાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ 2025ની જાહેરાત કરાઇ હતી. વિજેતાઓની...

ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફઃ આઇસીયુમાં એડમિટ કરાયા

બોલિવૂડનાં લોકપ્રિય અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાથી તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર મૂક્યા હોવાના અહેવાલો હતા, જોકે દેઓલ પરિવારે આ વાત નકારી છે. ધર્મેન્દ્રને શ્વાસ લેવાની તકલીક...

કાજોલને તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા 61મા મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાજ કપૂર ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. અભિનેત્રીને મનોરંજન જગતમાં...

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા ફરી વાર કાનૂની મુશ્કેલીમાં ઘેરાતા જણાઈ રહ્યા છે. શિલ્પા અને રાજ કુંદ્રા સહિત એક અજાણી વ્યક્તિ...

ગીતકાર અને સિંગર હિમેશ રેશમિયા બ્લૂમબર્ગના પોપ પાવર લિસ્ટમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય કલાકાર બન્યો છે. સાતમી ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલી આ યાદીમાં...

ગુજરાત સરકાર તરફથી ગુજરાતી ફિલ્મોના કલાકાર - કસબીઓને દર વર્ષે અપાતા વિવિધ એવોર્ડ જાહેર થયાં છે. 2023ના વર્ષમાં બનેલી ફિલ્મો માટે જાહેર થયેલાં એવોર્ડમાં...

દેશવિદેશમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં ત્યાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. બોલીવૂડ સેલિબ્રિટીઝે રક્ષાબંધન ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં...

આમિર ખાને તાજેતરમાં રિલીઝ તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ને કચ્છના ખોબા જેવડા કોટાય ગામેથી યુટ્યુબ પર રિલીઝ કરી છે. આ ફિલ્મને કોઇ પણ ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ...

ભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને નૌકાદળની આન-બાન-શાન સમાન સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર ‘આઇએનએસ વિશાખાપટ્ટનમ’ ટી-5458ની મુલાકાત લીધી હતી અને તેના...

જાણીતી ફિલ્મ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીનાં ભાજપ સાંસદ કંગના રનૌતને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે દ્વારા મોટો ઝટકો મળ્યો છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં સક્રિય...

વર્ષ 2023 માટે શુક્રવારે જાહેર થયેલા 71મા નેશનલ એવોર્ડમાં શાહરુખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે અને વિક્રાંત મેસ્સીને ‘ટ્વેલ્થ ફેઈલ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરના...

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બન્ને મહાન વિભૂતિઓ ગુજરાતની આગવી ઓળખ છે. સોમનાથ જિર્ણોદ્ધાર, જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના તત્કાલીન નવાબના...



to the free, weekly Gujarat Samachar email newsletter