
‘પવિત્ર રિશ્તા’ સહિતની ટીવી સીરિયલોની જાણીતી અભિનેત્રી પ્રિયા મરાઠેનું ફક્ત 38 વર્ષની નાની વયે કેન્સરથી નિધન થયું છે. બીજી તરફ ‘રામાયણ’ સીરિયલના સર્જક...
દીપિકા પાદુકોણે આ વર્ષે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ અને ‘કલ્કિ 2899 એડી’ની સિકવલ જેવી બે મોટી ફિલ્મો છોડી દીધી છે અને તેને લઈને તે ખૂબ જ ચર્ચામાં પણ રહી છે.
સિનેમાના ઈતિહાસમાં કેટલાક ચહેરાઓ માત્ર પડદા પર ચમકતા નથી, દિલમાં પણ જગ્યા બનાવે છે. ધર્મેન્દ્ર એવી જ એક પ્રતિભા છે. પંજાબની માટીમાં ઉછરેલા, સંઘર્ષમાં પરિપક્વ થયેલા અને પછી ભારતના સૌથી મોટા સિતારામાં સામેલ થયા હતા.

‘પવિત્ર રિશ્તા’ સહિતની ટીવી સીરિયલોની જાણીતી અભિનેત્રી પ્રિયા મરાઠેનું ફક્ત 38 વર્ષની નાની વયે કેન્સરથી નિધન થયું છે. બીજી તરફ ‘રામાયણ’ સીરિયલના સર્જક...

બોલિવૂડમાં ગણેશોત્સવનું પર્વ ખૂબ જ ધામધૂમ અને રંગેચંગે ઊજવાઇ રહ્યું છે.

આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને પોતાના પરિવાર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. ફૈઝલે પોતાની પોસ્ટમાં આમિર અને પરિવારના સભ્યો સામે...

પીઢ અભિનેત્રી અને સ્વ. દિલીપ કુમારનાં પત્ની સાયરાબાનુએ પોતાના 81મા જન્મદિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ જોઇન કર્યું છે. તેમણે પતિ દિલીપ કુમારની સાથેની...

ફિલ્મ ‘ગદર-2’ની એક્ટ્રેસ અમીષા પટેલ અને તેના દિગ્દર્શક અનિલ શર્મા વચ્ચે ફિલ્મ રિલીઝ થયા બાદ મોટો વિવાદ થયો હતો, અને સંબંધો વણસી ગયા હતા.

ફિલ્મ જગતના પીઢ કલાકાર અચ્યુત પોતદારનું 91 વરસની વયે નિધન થયું છે. મુંબઇની થાણે હોસ્પિટલમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અચ્યુત પોતદારે 80ના...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના જીવન અને અનુભવોની ઝલક પર્સનલ બ્લોગમાં આપતા રહે છે. તાજેતરના એક બ્લોગમાં બિગ બીએ વધતી ઉંમરની વાસ્તવિકતા અંગે વાત કરી...

ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા 28 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. જો તેની ફિલ્મની વાત કરવામાં આવે તો તે છેલ્લે 2023માં મણિરત્નમની તમિલ ફિલ્મ ‘પોન્નિયન...

અભિનેતા સોનુ સૂદ આમ આદમી માટે એક દેવદૂતની જેમ સેવા કરતા રહે છે. કોરોના કાળમાં તો તેમણે દેશ અને વિદેશમાં ફસાયેલા મજબૂર લોકોને મદદ કરી હતી.

કાજોલને તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા 61મા મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાજ કપૂર ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. અભિનેત્રીને મનોરંજન જગતમાં...