સંજય કપૂરની રૂ. 30 હજાર કરોડની સંપત્તિનો વિવાદઃ કરિશ્માને છૂટાછેડાના દસ્તાવેજો આપવા આદેશ

અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરના અકાળે મૃત્યુ સાથે શરૂ થયેલો તેમના વસિયતનામાનો વિવાદ સમયના વહેવા સાથે વકરી રહ્યો છે. હવે આ હાઇ-પ્રોફાઇલ કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. અહેવાલ અનુસાર, સંજય કપૂરની ત્રીજી પત્ની,...

બોલિવૂડમાં બે બ્રેકઅપઃ તારા-વીર, ખુશી-વેદાંગ છૂટાં પડ્યાં

બોલિવૂડમાં એકસાથે બે કપલનાં બ્રેકઅપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં સંબંધોનો પણ અંત આવી ગયો હોવાનું કહેવાય છે.

બોલિવૂડ માટે 2025નું વર્ષ કપરું રહ્યું હતું. 2025માં બોલિવૂડ નહીં, પણ રિજનલ સિનેમાનો દબદબો જોવા મળ્યો હતો. જોકે વર્ષની છેલ્લી સૌથી મોટી રિલીઝ ‘ધૂરંધર’ની...

રણવીર સિંહની ‘ધુરંધર’ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મે વર્લ્ડવાઇડ રૂ. 1003.10 કરોડની કમાણી કરી છે. જે ફિલ્મને ખૂબ...

સલમાન ખાને 28 ડિસેમ્બરે ફાર્મહાઉસ ખાતે પરિવારજનો - મિત્રો અને પાપારાઝીઓ સાથે મળીને 60મા જન્મદિનની ઉજવણી કરી હતી. પિતા સલીમ ખાન, ભત્રીજા નિર્વાણ અને અરહાન...

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા માટે વિદેશ પ્રવાસ હવે કાનૂની ગૂંચવણમાં ફસાઈ ગયો છે. બોમ્બે હાઈકોર્ટે એક આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો...

અભિનેતા અને નિર્માતા આમિર ખાનને બોલિવૂડના પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આમિર લાંબા સમયથી પોતાની ફિલ્મોની મદદથી દર્શકોના હૃદયને જીતતા આવ્યો છે. પરંતુ અભિનેતાનું...

મલ્લિકા શેરાવતે તાજેતરમાં પોતાના ફોલઅર્સને એક ખાસ ફેસ્ટિવ ઈવનિંગની ઝલક દેખાડી છે. મલ્લિકાએ અમેરિકાના વ્હાઈટ હાઉસ ક્રિસમસ ડિનરની તસવીરો અને વીડિયો શેર કર્યા...

વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે....

બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે...

અર્જૂન રામપાલ ‘ધુરંધર’ ફિલ્મની સફળતાને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે મેજર ઇકબાલની ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 300...

જાણીતા ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુની તપાસ કરતી એસઆઈટીએ આશરે 3500 પાનાની ચાર્જશીટ દાખલ કરીને ચાર લોકો પર હત્યાનો આરોપ મૂક્યો છે. તપાસ સમિતિના તારણ મુજબ, હત્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter