ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ ૧૧મીએ સિંગલ્સ ડે સેલના પહેલા ૧૪ કલાકમાં જ ૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ ૧૬ કલાકમાં ૩૦.૫ અબજ ડોલર એટલે કે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું હતું.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતનાં સંરક્ષણ બજેટમાં સતત થઈ રહેલા વધારાને સકારાત્મક ગણાવતા કહ્યું છે કે આને કારણે ભારતમાં ઘરેલું ઉત્પાદન અને આર્થિક વિકાસ મજબૂત થશે. આઇએમએફનું તારણ છે કે જ્યારે સંરક્ષણ ખર્ચમાં વધારાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન...
નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયા (NSEFI)ના મતે ભારત નજીકના ભવિષ્યમાં જ સોલાર એનર્જી ઈન્સ્ટોલેશનની દૃષ્ટિએ બીજા ક્રમના સૌથી મોટા સોલાર માર્કેટ તરીકે ઊભરશે.
ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ ૧૧મીએ સિંગલ્સ ડે સેલના પહેલા ૧૪ કલાકમાં જ ૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ ૧૬ કલાકમાં ૩૦.૫ અબજ ડોલર એટલે કે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું હતું.

બ્રિટનની પાવરહાઉસ એનર્જી કંપનીએ પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરી ઈંધણ બનાવવાની પ્રક્રિયા વિકસાવી છે. આ ઈંધણનો ઉપયોગ હાઈડ્રોજન ગેસથી ચાલતી કાર્સમાં કરી શકાશે. પેટ્રોલ...

વ્યંજનો કે વાનગીઓ પ્રત્યે પ્રેમ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને પોતાની સંસ્કૃતિઓની સાથે પારિવારિક પરંપરાઓ જાળવવાની વાત આવતી હોય ત્યારે એશિયન અને જ્યુઈશ કોમ્યુનિટીઓ...

બ્રેક્ઝિટ, વર્તમાન વેપારયુદ્ધો અને મંદી તરફ સરકી રહેલા અર્થતંત્રો સંબંધિત સર્જાયેલી અરાજકતાના પરિણામે નાણાકીય પરિદૃશ્ય નિરાશાજનક દેખાઈ રહ્યું છે. આ ચિંતાજનક...

ભારતના સૌથી મોટા ગણાયેલા ૧૩,૫૦૦ કરોડ રુપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મનીલોન્ડરિંગના આરોપી અને હીરાના વેપારી નિરવ મોદીની પાંચમી જામીન અરજી લંડનની...

આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીનું શાસન આવે અને જેરેમી કોર્બીન વડા પ્રધાન બને તો ભારે કરવેરા લગાવાશે તેવી સંભાવના યુકેના સુપર-રિચ લોકો નિહાળી રહ્યા છે અને...

ભારતમાં બેન્ક વિલય કે શાખાબંધીની પ્રક્રિયાને કારણે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની ૨૬ સરકારી બેન્કોની કુલ ૩,૪૨૭ બેન્ક શાખાઓને તાળાં લાગ્યા છે.

ભારતમાં બિઝનેસ કરવાનું હવે વધારે આસાન બની ગયું છે. ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસની રેન્કિંગ (ડીબીઆર)માં ભારતે ૧૪ ક્રમની છલાંગ મારી છે અને ૭૭મા ક્રમ પરથી ૬૩મા ક્રમ...

ભારતે પોતાના આર્થિક હિતોનું રક્ષણ થતું ન હોવાથી તેમ જ પોતે રજૂ કરેલા મુદ્દા અંગે કરારમાં કોઈ સ્પષ્ટતા ન હોવાથી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ...

ભારતમાં ૧૯૩૦માં જ્યારે અંગ્રેજ સરકારે ભારતના મીઠા પર કર નાંખ્યો તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતીથી દાંડી સુધીની પગપાળા યાત્રા કરીને કાયદાનો...