એપસ્ટીને આત્મહત્યા નથી કરી, ગળામાં ફ્રેક્ચર હત્યાનો સંકેતઃ ડોક્ટરનો દાવો

યૌન અપરાધોના આરોપી અમેરિકી ફાઈનાન્સર જેફ્રી એપસ્ટીનના મોતની ફરીથી તપાસ થવી જોઈએ તેવો દાવો પેથોલોજિસ્ટ માઈકલ બેડેને કર્યો છે. એપ્સ્ટીનના પોસ્ટમોર્ટમ વખતે હાજર બેડેને એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમના મતે એપસ્ટીનનું મોત ‘ફાંસી લગાવી...

જ્હાન્વી કંડુલાના પરિવારને રૂ. 262 કરોડ વળતર મળશે

અમેરિકાના સિએટલ શહેરમાં ભારતીય વિદ્યાર્થિની જ્હાનવી કંડુલાના દર્દનાક મોતના મામલામાં તંત્રે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સિએટલ સિટી એડમિન્સ્ટ્રેશને જ્હાન્વીના પરિવારને વળતર તરીકે 2.9 કરોડ ડોલર (આશરે 262 કરોડ રૂપિયા) આપવા સંમત થયું છે.

કેનેડાના બ્રેમ્પટનમાં તાજેતરમાં ખુલ્લા મૂકાયેલા શ્રી ભગવદ્ ગીતા પાર્કમાં તોડફોડ કરવામાં આવી છે. ભારતે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે અધિકારીઓને આ બાબતની...

અમેરિકા હાલ સૌથી મોટાં વાવાઝોડાંનો સામનો કરી રહ્યું છે. ઈયાન વાવાઝોડાંએ સમગ્ર અમેરિકાને ઘમરોળી નાંખ્યું છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ફ્લોરિડાની છે. હાલ...

યુએસમાં વંશીય ભેદભાવના કારણે ભારતવંશી નાગરિકો પર હુમલાની ઘટનાઓ વધી છે. એવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતના વતની એવા ભરત પટેલને એક રીઢા ગુનેગારે નિશાન બનાવીને...

અમેરિકામાં મહામારી બાદ આર્થિક મુશ્કેલી માનસિક બીમારીનું મોટું કારણ બન્યું છે. પરિણામે, મની મેનેજમેન્ટની સાથે એવા પ્રોફેશનલ્સની માંગ વધી છે જે આ લોકોની...

અંતરિક્ષ ક્ષેત્રે ‘નાસા’ અનેકવિધ સંશોધનો કરી ચૂક્યું છે અને સમયાંતરે અનેક વિક્રમો પણ સર્જ્યા છે. મંગળવારે ‘નાસા’એ ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે. પૃથ્વી માટે...

અમેરિકાની ખાનગી એરલાઈન ગ્લોબલ ક્રોસિંગ એરલાઇન્સ ગ્રૂપે 200 ઈલેક્ટ્રિક એર મોબિલિટી વ્હિકલ્સનો ઓર્ડર આપ્યો છે. કંપનીનું માનવું છે કે આગામી વર્ષોમાં લોકો...

યુએસમાં ક્રિપ્ટો કરન્સીના સૌપ્રથમ ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 26 વર્ષીય ભારતીય દોષિત ઠર્યો છે. તેણે તેના ભાઈ અને ઇન્ડિયન-અમેરિકન મિત્ર સાથે મળીને એક મિલિયન...

યુએસમાં ક્રિપ્ટો કરન્સીના સૌપ્રથમ ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 26 વર્ષીય ભારતીય દોષિત ઠર્યો છે. તેણે તેના ભાઈ અને ઇન્ડિયન-અમેરિકન મિત્ર સાથે મળીને એક મિલિયન...

 પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય મૂળના મતદારો માટે નવું સૂત્ર આપ્યું છેઃ ભારત ઔર અમેરિકા સબસે...

​​​‘કેનેડાના ટોરોન્ટો શહેર ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોના ભારતવિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter