હિન્દુ સમુદાય સામે વધતી નફરત ઘટનાઓ ચિંતાનો વિષયઃ BAPS

અમેરિકામાં હિંદુ ધર્મના વિકાસને બિરદાવતા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સ્વયંસેવક અને ભારતીય-અમેરિકન ચિકિત્સક ડો. અક્ષર પટેલે અમેરિકી ન્યાય વિભાગની અંતિમ સુનાવણીમાં હિંદુ સમુદાય સામે વધતી નફરતની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત...

ભારત અને અમેરિકા પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભાગીદારી વધારશે

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકાના ઉર્જાપ્રધાન ક્રિસ રાઇટ સાથે પરમાણુ ઉર્જા અને કોલ ગેસિફિકેશન અને એલપીજી નિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને રાઈટ વચ્ચેની ચર્ચામાં...

કેનેડા સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે જે કેનેડામાં વસતાં અને વસવા ઇચ્છતા લાખો ભારતીયો માટે ક્રિસમસ ગિફ્ટથી જરા પણ કમ નથી. કેનેડા સરકારે જાહેર કર્યું...

દુનિયામાં સૌથી મોંઘું ગણાતું અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર છેલ્લા કેટલાક સમયથી એક જુદા જ પ્રકારની આફતમાં ઘેરાયું છે. કોરોનાની પીડા ભોગવ્યા પછી હવે શહેરીજનોને...

વિશ્વભરની કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે, જેમાં સૌથી વધારે નુકસાન ભારતીયોને ઉઠાવવું પડે છે. જોકે સૌથી વધારે તકલીફ એવા ભારતીયોને થઇ રહી છે કે જેઓ અમેરિકામાં...

અમદાવાદ ખાતે 15 ડિસેમ્બરથી યોજાનારા પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવ માટે વિદેશથી 1 લાખ ગુજરાતીઓ આવવાના છે, આ પૈકી મોટાભાગના અમેરિકા છે. એટલું જ નહીં અમેરિકા...

કોઇ પણ કોવિડ નિયત્રંણ વિના યોજાઇ રહેલા લગ્નસરા, પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દિ મહોત્સવ અને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-મતદાન માટે મોટી સંખ્યામાં આવી...

કેનેડાના ભારતીય બહુલ બ્રેમ્પટન શહેરમાં દીવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ઓક્ટોબરમાં દીવાળીનો તહેવાર પસાર થયા પછી શહેર સત્તાવાળાઓને ફટાકડાના...

બીએપીએસ દ્વારા અમેરિકામાં સાધુ ભદ્રેશદાસજીના અધ્યક્ષપદે યોજાયેલ 10 જેટલા ‘યુનિટી ફોરમ’માં સનાતન હિન્દુ ધર્મના મંદિરો, ભારતીય સંસ્થાઓ અને વિવિધ ધર્મોના...

અમેરિકામાં મોન્ટગોમરી કાઉન્ટીના ગોશેન રોડ વિસ્તારમમાં 10 માળ ઊંચા ટાવરના વીજળી કેબલ પર નાનું વિમાન ફસાઈ જતાં વિમાનના બે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હવામાં...

અમેરિકાના બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા મેળવવામાં ભારતીય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલીવાર ટુરિસ્ટ અથવા તો બિઝનેસ વિઝા મેળવવા એપોઇન્ટમેન્ટમાં...

અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તે શીખ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સંકુલમાં શીખ ધર્મના પ્રતીક સમાન કિરપાણ ધારણ કરવા દેશે. શાર્લોટ ખાતેની...



to the free, weekly Gujarat Samachar email newsletter