યુકે વળતા અમેરિકી ટેરિફની ધમકી છતાં યુએસની કંપનીઓ પર ટેક્સ મુદ્દે નહિ ઝૂકે

પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે અમેરિકન સોશિયલ મીડિયા કંપનીઓ પર ટેક્સ લાદવા મુદ્દે પીછેહઠ કરવાનો ઈનકાર કર્યો છે. વળતા પ્રહાર તરીકે ટેરિફ્સ લાદવાની અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ધમકી છતાં ડાઉનિંગ સ્ટ્રીટે ભારપૂર્વક જણાવ્યું છે કે ડિજિટલ સર્વિસીસ ટેક્સ...

કિંગ ચાર્લ્સની વિઝિટ યુકે સાથેના સંબંધો સુધારશેઃ ટ્રમ્પ

 કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની આગામી સપ્તાહની સ્ટેટ વિઝિટ યુકે સાથેના સંબંધોને ચોક્કસપણે સુધારશે તેમ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. તાજેતરના મહિનાઓમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુકેના પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર વચ્ચેના સંબંધો...

અમેરિકામાં ત્રણ ભારતવંશીઓના અપમમૃત્યુના સમાચારે સમુદાયમાં શોકની લાગણી ફેલાવી છે. એરિઝોના સ્ટેટમાં કોકોનીનો કાઉન્ટીમાં આવેલા વુડ્સ કેન્યન લેકમાં આ દુર્ઘટના...

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામચલાઉ કામદારો સહિત નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે વિઝા માટેના ઇન્ટરવ્યૂમાં મુક્તિની સુવિધા લંબાવી છે. અમેરિકન...

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટ દ્વારા જારી કરાયેલા એક અભ્યાસ અનુસાર અમેરિકામાં હાલ 49 લાખ ભારતીયો વસવાટ કરી રહ્યાં છે. અમેરિકામાં વસતા આ 49 લાખ ભારતીયો...

અમેરિકામાં બીજી વાર ગેરકાયેદસર રીતે ઘૂસણખોરી માટે પકડાયેલ ભારતીય નાગરિક અશોક પટેલને બે વર્ષ કેદની સજા થઇ શકે છે. બે વર્ષ પહેલાં અશોક પટેલ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ માટે ઝડપાતાં તેને દેશનિકાલ કરાયો હતો.

અમેરિકાની ટોચની તપાસ સંસ્થા એફબીઆઈએ ભારતની ઇન્વેસ્ટિગેશન એજન્સી સીબીઆઈ અને દિલ્હી પોલીસ સાથે એક સંયુક્ત ઓપરેશનમાં લગભગ એક દાયકામાં ૨૦,૦૦૦થી વધુ અમેરિકનો, વિશેષરૂપે વૃદ્ધો, સાથે ટેકનિકલ સહાયના નામે આચરાયેલા અંદાજે એક કરોડ ડોલરનું કૌભાંડ ખુલ્લુ...

કેનેડાની રાજધાની ટોરોન્ટો નજીક વોઘન શહેરમાં આવેલી ઇમારતમાં સોમવારે એક વ્યક્તિએ ખુલ્લેઆમ ગોળીબાર કરતાં પાંચ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. પોલીસ સાથેની અથડામણમાં...

અમેરિકામાં રહેતા ભારતીયોને ગ્રીનકાર્ડ મળવાનું સપનું ફરી તૂટી ગયું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સ્પીકર નેન્સી પેલોસીએ ઈગલ એક્ટને વોટિંગથી પહેલાં જ ફગાવી...

અમેરિકામાં ભારતીય મૂળના એક લેબ માલિકને 463 મિલિયન ડોલરના મેડિકેર ફ્રોડમાં દોષી ઠેરવાયા છે. તેમના પર દર્દીઓ માટે જરૂરી ન હોય તેવા ટેસ્ટ કરાવીને નાણા પડાવવાનો આરોપ મૂકાયો હતો.

યુટ્યુબના સીઈઓ સુજૈનનાં માતા એસ્થર વોજસ્કીનું માનવું છે કે બાળકોની સફળતા માટેની પૂર્વશરત છે તેમનામાં શિસ્તબદ્ધતા. એસ્થર વોજસ્કી જાણીતાં અમેરિકી પત્રકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter