
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આક્ષેપ સાથે શરૂ થયેલો રાજદ્વારી તણાવ હવે આર્થિક મોરચાથી લઇને પરિવારોની ચિંતામાં...
અમેરિકાના સિએટલ શહેરમાં ભારતીય વિદ્યાર્થિની જ્હાનવી કંડુલાના દર્દનાક મોતના મામલામાં તંત્રે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સિએટલ સિટી એડમિન્સ્ટ્રેશને જ્હાન્વીના પરિવારને વળતર તરીકે 2.9 કરોડ ડોલર (આશરે 262 કરોડ રૂપિયા) આપવા સંમત થયું છે.
તાજેતરમાં ઇરાનના રાષ્ટ્રપતિ ખામેનેઈને આંચકો આપનારી ઈરાનની ક્રાંતિ પાછળ અમેરિકી ષડયંત્ર કામ કરી રહ્યું હતું. ટ્રમ્પના નજીકના સાથીદારે જ હવે તે અમેરિકી પડયંત્રનો ઘટસ્ફોટ કર્યો છે. અમેરિકી નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે ઈરાનની તાજેતરની ક્રાંતિ પાછળ...

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આક્ષેપ સાથે શરૂ થયેલો રાજદ્વારી તણાવ હવે આર્થિક મોરચાથી લઇને પરિવારોની ચિંતામાં...

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર ગયા માર્ચમાં થયેલા હુમલાના 10 મુખ્ય આરોપીઓની તસવીરો ભારતની ટોચની તપાસનીશ સંસ્થા એનઆઈએ (નેશનલ...

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનના પુત્ર હન્ટર પર 2018માં હેન્ડગન ખરીદતી વખતે માદક દવાઓના ઉપયોગ વિશે ખોટું બોલવા અને ગેરકાયદે બંદૂક રાખવાનો આરોપ લગાવાયો છે....

ભારત અને ચીનના વ્યાવસાયિકોમાં અમેરિકાના જે એચ-1બી વિઝાની સૌથી વધુ માગ છે તેને ‘ગુલામીનું પ્રતીક’ ગણાવતા ભારતવંશી અમેરિકન રિપબ્લિકન વિવેક રામાસ્વામીએ કહ્યું...

અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે. દેશમાં પ્રથમ વખત અમેરિકાના અડધા એટલે કે 25 રાજ્યોનાં 40 શહેરોમાં ઓક્ટોબર મહિનાને ‘હિન્દુ હેરિટેજ મંથ’...

કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી.

સંમતિ વિના યુઝરનું લોકેશન ટ્રેસ કરતાં ગૂગલને 773 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ આ અંગે કેસ કર્યો હતો. તેમણે આરોપ...

સિએટલમાં ભારતીય સ્ટુડન્ટ જ્હાન્વી કંડુલાના મોતની ઘટનાને લઇને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બાઇડેન સરકારે આ મામલે ત્વરિત કાર્યવાહી અને ઝડપી તપાસની...

વાવાઝોડા લી અમેરિકાની સાથે સાથે કેનેડામાં તેની વિનાશક અસર છોડી રહી છે. નોવા સ્કોટિયા અને ન્યૂ ઇંગ્લેન્ડમાં હજારો ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ છે.

અગાધ પ્રેમ, કરુણા અને નમ્રતા દ્વારા વિશ્વમાં લાખો લોકોના હૃદયને સ્પર્શી જનાર પ.પૂ. મહંતસ્વામી મહારાજનો 90મો જન્મદિન 13 સપ્ટેમ્બરે હજારો હરિભક્તો ઉપસ્થિતિમાં...