ભારત-અમેરિકા ટ્રેડ ડિલમાં કૃષિક્ષેત્ર મોટો અવરોધઃ જેમીસન ગ્રીર

ભારત અને અમેરિકા વચ્ચેની પ્રાસ્તાવિક દ્વિપક્ષીય વ્યાપાર સમજુતીને લઈને થઈ રહેલી વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. વોશિંગ્ટનમાં તાજેતરની ઉચ્ચ સ્તરની વાટાઘાટો પુર્ણ થયાં બાદ બન્ને દેશોએ સંકેત આપ્યો છે કે મોટાભાગના મુદ્દા પર સહમતિ સધાઈ...

ટ્રમ્પની બહુચર્ચિત ગોલ્ડ કાર્ડ વિઝા યોજનાનું ફિંડલું વળી જવા શક્યતા

 ટ્રમ્પ સરકાર દ્વારા તગડી કમાણીની આશા સાથે નવી શરૂ કરવામાં આવેલી ગોલ્ડ કાર્ડ વિઝા યોજનાનું ફિંડલું વળી જવાના સંકેતો સાંપડી રહ્યા છે. વાણિજ્ય પ્રધાન હાર્વર્ડ લુટનિકે કહ્યું હતું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ફક્ત એક વ્યક્તિને જ ગોલ્ડ કાર્ડ વિઝા...

અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન અને નોબેલ પારિતોષિક વિજેતા હેન્રી કિસિન્જરનું અવસાન થયું છે. તેમણે 29 નવેમ્બરે કનેક્ટિકટ સ્થિત પોતાના નિવાસસ્થાને 100 વર્ષની...

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો કથળીને તળીયે પહોંચ્યા છે ત્યારે અમેરિકાની ભૂમિ પર ખાલિસ્તાની...

વિશ્વના સફળતમ રોકાણકાર વોરેન બફેટ (93)ના ‘ચાણક્ય’ તરીકેની ઓળખ ધરાવતા ચાર્લી મંગેરનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પહેલી જાન્યુઆરી, 2024ના રોજ શતાયુ...

 અમેરિકા-ભારત વચ્ચે અનેકવિધ ક્ષેત્રે સહકાર વધી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નૉલોજી (આઇસીઈટી) સમજૂતી હેઠળ અમેરિકાની 24 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ ભારતીય યુનિવર્સિટીઓ સાથે રૂ. 250 કરોડના ફંડવાળી રિસર્ચ પાર્ટનરશિપ શરૂ કરી...

અમેરિકામાં અંદાજે 7.25 લાખ ભારતીય ગેરકાયદે વસે છે. અમેરિકામાં વસતાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની બાબતમાં મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ ભારતીયો ત્રીજા...

ખાલિસ્તાનીઓને ભડકાવવા અને તેમને આશરો આપવા માટે કેનેડા કુખ્યાત છે. એક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાએ ભારત પર આરોપો લગાવી દીધા હતા. આ મામલે...

અમેરિકામાં હજારો લોકોનાં બેન્ક ખાતાંઓને વગર નોટિસે અચાનક બંધ કરી દેવામાં આવ્યાં છે. આ તમામ ખાતાઓમાંથી આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બેન્કોએ 2022માં લગભગ 18 લાખ એસએઆર દાખલ કર્યા છે. બે વર્ષમાં તેમાં 50 ટકાનો વધારો...

ઓહાયોમાં કારની અંદર ગોળી મારીને ભારતનાં 26 વર્ષના મેડિકલ વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી. કારમાં ડ્રાઇવરની બાજુની વિન્ડોમાં ગોળીનાં ત્રણ નિશાન મળ્યાં છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના સનસનીખેજ અહેવાલ પ્રમાણે હત્યાના કાવતરામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter